Publisher Theme
I’m a gamer, always have been.

અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતા કપિલ ચૌહાણના પિતા શ્રી અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં બ્લડની જરૂરિયાત ઊભી થતાં અમદાવાદના રાજેશભાઈ એ કપિલભાઇ ને આશ્વાસન

સાણંદ તાલુકા પંચાયત ની ૨૩ – ઝાંપ સીટ ચૂંટણી લઈ ને બહુજન સમાજ પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર…

સાણંદ તાલુકા પંચાયત ની ૨૩ - ઝાંપ સીટ ચૂંટણી લઈ ને બહુજન સમાજ પાર્ટી નાં સાણંદ યુનિટ હોદ્દે દાર બસપા પ્રમુખ મેહુલ બૌદ્ધ તથા બસપા પ્રભારી મોહનભાઇ લકુમ અને બાવળા તાલુકા શહેર પ્રમુખ,કનુભાઈ ચૌહાણ,બાવળા

દાંતીવાડા તાલુકાના જુવોલ ગામ મુકામે ઘેટા બકરામાં કૃમિનિવારણ તેમજ સારવાર કેમ્પ રાખવામાં આવેલ હતો.

ગામ- જુવોલ તા. દાંતીવાડા તારીખ- ૦૧/૧૦/૨૦૨૧ કામધેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન પોલીટેકનીકમાં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ કેપિટલ વતૅમાન દ્વારા ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

*મહાત્મા ગાંધી વિષય પર ઓનલાઈન કવિ સંમેલન યોજાયું ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ થી લઈને ૧ ઓક્ટોબર ૨૦૨૧ વોટશોપ મંચ પર મહાત્મા ગાંધી વિષય ને ધ્યાને લઈ કવિતાઓ મંગાવવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રીમાન

રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણ તાલુકા નો આરટીઓ દ્વારા પાર્સિંગ કેમ્પ રાજુલામાં એક મહિના કરવામાં આવે તેના…

રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણ તાલુકા નો આરટીઓ દ્વારા પાર્સિંગ કેમ્પ રાજુલામાં એક મહિના કરવામાં આવે તેના બદલે પંદર દિવસે કરવામાં આવે સાથોસાથ ડ્રાઇવિંગ લાઇસન્સ નો ટાઈ લ કેમ્પ કરવા માંગણી અમરેલી જિલ્લા

અમરેલી જિલ્લામાં ૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ ઉજવાશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિન ૨જી ઓક્ટોબર-૨૦૨૧ થી ૮મી ઓક્ટોબર-૨૦૨૧ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનુંસરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલીમાં પણ વિવિધ કાર્યક્રમનું

सुमित्रा सेवा संस्थान जोधपुर को राज्य स्तर पर संस्थागत प्रथम स्थान से सम्मानित किया गया

राष्ट्रीय स्वैच्छिक रक्तदान दिवस के उपलक्ष पर आयोजित राज्य स्तरीय सम्मान समारोह भगवंत सिंह मेहता सभागार जयपुर में राजस्थान सरकार एवं राजस्थान स्टेट ब्लड ट्रांसफ्यूजन काउंसिल द्वारा वर्ष 2020-21 में

भीनमाल – धरना प्रदर्शन जारी, विप्र फाउंडेशन के पदाधिकारियो ने ज्ञापन सौपा

नर्मदा नीर संघर्ष समिति द्वारा स्थानीय एसडीएम कार्यालय के समक्ष आयोजित अनिश्चितकालीन धरना प्रदर्शन, हस्ताक्षर अभियान व क्रमिक अनशन ४७वे दिन शुक्रवार को जारी रहा। इस दौरान विप्र फाउंडेशन द्वारा पीएम व

अजमेर जिला रसद अधिकारी अंकित पचार को पुनः बहाल करने की मांग को लेकर मुख्यमंत्री के नाम उपखण्ड…

भीनमाल जिला रसद अधिकारी अंकित पचार को पुनः बहाल करने की मांग को लेकर राशन डीलर संघ ने मुख्यमंत्री के नाम उपखण्ड अधिकारी को ज्ञापन दिया जिसमें राशन विक्रेता संघ के प्रवक्ता वरदाराम देवासी ने बताया कि

લાખણી તાલુકા ના તલાટી કમ મંત્રી આજે એક દિવસની માસ સી એલ ઉપર ઉતરેલ છે

અને ઓન લાઈનકામગીરીનો બહિષ્કાર કરેલ છે. તલાટી કેડરના પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી સુધી ઓન લાઈનકામગીરીનો બહિષ્કાર કરવાનું મંડળે એલાન કરેલ છે. તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નો અનેક