લાખણી તાલુકા ના તલાટી કમ મંત્રી આજે એક દિવસની માસ સી એલ ઉપર ઉતરેલ છે
અને ઓન લાઈનકામગીરીનો બહિષ્કાર કરેલ છે. તલાટી કેડરના પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી સુધી ઓન લાઈનકામગીરીનો બહિષ્કાર કરવાનું મંડળે એલાન કરેલ છે.
તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નો અનેક!-->!-->!-->!-->!-->…