અમીરગઢના ડાભેલી ગામની શાળાઓમાં શિક્ષકોના આંતરિક વિખવાદથી ત્રસ્ત ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી
અમીરગઢ તાલુકાની ડાભેલી પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ હતી. ગઈકાલે શાળાની સાત વર્ષીય વિદ્યાર્થિની મોતને ભેટતા ગ્રામજનોમા આક્રોશ હતો, જ્યારે શાળામાં શિક્ષકોમા કેટલાય સમયથી ચાલતા વિવાદને લઈ ગ્રામજનોમાં!-->…