Publisher Theme
I’m a gamer, always have been.

શ્રી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ

0 286

વિદ્યાર્થીઓ માં કોરોના સમય નો માનસિક તણાવ દૂર થાય અને વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવના કેળવાય તેવા શુભ આશયથી નવરાત્રિના પ્રથમ દિવસે જ શાળાના પટાંગણમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું… આ મહોત્સવમાં શાળાના ધોરણ નવ વિભાગના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉત્સાહ ભેર જોડાયા હતા…

ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળા ના 90 ટકા બાળકો આદિજાતિ સમાજ ના અને આર્થિક રીતે નબળા વર્ગના હોવાથી તેમના માટે મનોરંજન ગણો કે નવરાત્રી મહોત્સવ એ બધું જ આ શાળા ના કાર્યક્રમ માં આવી જાય છે

Leave A Reply

Your email address will not be published.