Publisher Theme
I’m a gamer, always have been.

થરાદના બેવટામાં પરિણિતાનો ઘરમાં ફાંસો ખાઇ આપઘાત

થરાદના બેવટામાં પરિણિતાએ અગમ્ય કારણોસર ઘરના ઓરડામાં ઓઢણા વડે ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું. થરાદ પોલીસે અકસ્માતે મોતને ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદના ચોટપાના રાણાભાઇ મગનાજી

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વન્યજીવ સંરક્ષણ જાગૃતિ…

વન્યપ્રાણી સપ્તાપહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વન્યજીવ સંરક્ષણ જાગૃતિ સેમિનાર

થરાદ ધાનેરા વચ્ચે ટેન્કર પલટી મારતા આગ માં લપેટાયું

થરાદ ધાનેરા વચ્ચે ટેન્કર પલટી મારતા આગ માં લપેટાયું… રાહ કેનાલ પાસે અગમ્ય કારણોસર કેનાલ પલટી મારી ગયું… ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા આગ લાગતા ટેન્કર બળી ને ખાખ … ફાયર ફાઇટર અને થરાદ પોલીસ

ત્રણ મહિના પહેલા ગુમ થયેલી ભાભરના મેરા ગામની પરિણિતાની પતિએ હત્યા કર્યાનું ખુલ્યું

ભાભરના મેરા ગામની ત્રણ મહિના પહેલા ગુમ થયેલી પરિણિતાની પતિએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ત્રણ મહિના પહેલા પત્નીને પિયરથી તેડી લાવી રાત્રે રસ્તામાં ગીચ ઝાડીમાં હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી.

ડીસામાં માઁ ભગવતીમાં આજથી શરૂ થતાં નવરાત્રિના પહેલા જ દિવસે એકજ સાથે બે મડર ના ખેલ એક જ રાતમાં બે…

રાજ્ય ભરમાં ધાડ લૂંટ હત્યાના બનાવોમાં ભયજનક વધારો થતાં પોલીસ સામે લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં એક રાતમાં બે લોકોની હત્યા થતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠાના ડીસા પાલનપુર નેશનલ હાઈવ પર ભોયણ ગામ ના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા ભયાનક…

બનાસકાંઠાના ડીસા પાલનપુર નેશનલ હાઈવ પર ભોયણ ગામ ના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માત માં ત્રણ વાહનો સળગી ગયા હતા આ અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા સળગી ગઈ હતી.

અમરેલીનાં શહેરીજનોનું પાલિકા સાથે ડિજિટલ જોડાણ

અમરેલી પાલિકાએ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત શહેરીજનોનું પાલિકા સાથે ડિજિટલ જોડાણ થયું છે. શહેરીજનોએ તેમનાં મોબાઈલમાં પ્‍લે સ્‍ટોરમાં જઈને ભભઅમરેલી સીટીભભ એપ્‍લીકેશન ડાઉનલોડ કરવાથી તમામ પ્રાથમિક

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રૂ. 38 લાખના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં…

આજ રોજ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રૂ. 38 લાખના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તથા સાથે સાથે પ્રાથમિક શાળા ખાતે મૃતકના પરિવારજનોને સહાય અર્પણ, આચાર્યશ્રીનો

કબુતર.૧ સ્વાન ની. સારવાર કરાઈ અબોલ પક્ષીઓની.સેવાથી કરતા ઠાકોરદાસ ખત્રી

તારીખ ૭/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે.૫.૦૦ કલાકે જાણકારી મળી કે અમીર રોડ પાસે કબુતર બીમાર છે ઊડી શકતું નથી જીવ દયા પ્રેમી મારી દુકાન આયા.પાલનપુર પવન ફૂટવેર સારવાર માટે વન વિભાગ માં લઇ ગઈ તથા રાતે.૮.૦૦

મંડાલી ગામે નવરાત્રી નિમિતે માતાજીની સ્થાપના કરવામાં આવી

ગઈ સાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રિનું આયોજન મોકૂફ રાખવામાં માં આવ્યું હતું પણ આ વર્ષે સરકાર છૂટછાટ મળતા ગામના યુવાનો તેમજ વડીલો દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ….છેલ્લા ત્રીસ