થરાદના બેવટામાં પરિણિતાનો ઘરમાં ફાંસો ખાઇ આપઘાત
થરાદના બેવટામાં પરિણિતાએ અગમ્ય કારણોસર ઘરના ઓરડામાં ઓઢણા વડે ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું. થરાદ પોલીસે અકસ્માતે મોતને ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદના ચોટપાના રાણાભાઇ મગનાજી!-->…