Publisher Theme
I’m a gamer, always have been.

અમરેલી જિલ્લાના ધારી ગામમાં બસટેન પાસેનો રસ્તો વરસાદી પાણીથી ધોવાઈ જતા મુસાફરોને થતી હાલાકી

અમરેલી જિલ્લાના ધારી ગામ ના બસસ્ટેશન પાસે નો માર્ગ ધોવાઇ જતાં વાહનચાલકોને થતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવા માગણીઅમરેલી

પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ

પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું પી જી વી સી એલના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડો . ધીમંત બી , વ્યાસ સાહેબ ( આઈ એ એસ ) ના વરદહસ્તે લોકાર્પણ થયું . આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે

શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયમસ કો-ઓપ સોસાયટી દ્વારા અનોખુ આયોજન શેરી ગરબા ને જીવંત…

અમરેલી શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયમસ કો -ઓપ સોસાયટી દ્વારા અનોખુ આયોજન શેરી ગરબાને જીવંત રાખવા બદલ આયોજકોને સન્માનીત કરતા ભાવના ગોંડલીયા અમરેલી કોરોનાની મહામારી હળવી થયા બાદ રાજય સરકાર

ગોધરા: કાંકણપુરની એમ.જી શાહ હાઇસ્કુલમાં નવરાત્રીની પર્વ ઉજવણી કરવામાં આવી

નવરાત્રી એ આપણા ગુજરાતી ઓળખ છે. છેલ્લા 2 વર્ષ થી કોરોના ના ધાર્મિક ઉત્સવો ઉપર પ્રતિબંધ હતો એટલે નવરાત્રિની ઉજવણી બંધ રાખવામાં આવી હતી. પરંતુ માં અંબેની મહેરબાનીથી કોરોના હળવો થતાં. સરકારે આ વર્ષે

બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો

બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર અને ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ દ્વારા ભારત માતા મંદિર સેક્ટર ૭ ગાંધીનગર ખાતે વિશિષ્ટ પ્રતિભા ઓ ને સમ્માનિત

मरुधर बाल निकेतन उच्च माध्यमिक विद्यालय ,रामसीन में आज दिनांक 14 अक्टूबर 2021 को नवरात्रा के अवसर पर…

मरुधर बाल निकेतन उच्च माध्यमिक विद्यालय ,रामसीन में आज दिनांक 14 अक्टूबर 2021 को नवरात्रा के अवसर पर कन्या पूजन का कार्यक्रम हर्षोल्लास के साथ सम्पन्न हुआ। विद्यालय के बालकों द्वारा कन्या पूजन करके

પાલનપુરમાં હિંગળાજ માતા મંદિરમાં આઠમના દિવસે હવન યોજાયો

હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે આઠમા નોરતામાં અનેક લોકો પલ્લી ભરતા હોય છે તેવી જ રીતે પાલનપુરમાં આવેલ હિંગળાજ માતાજી ના મંદિરમાં હવન કરવામાં આવ્યો હતો જેમાં જય મલબેન ખત્રી, જામદાસ ખત્રી ,જીવદયા

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધિકારીઓ ની મનમાની કારણે ખેડૂત બન્યો લાચાર

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધિકારીઓ ની મનમાની કારણે ખેડૂત બન્યો લાચાર ડીસાની ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ચાલી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા

માઁ ના નવરાત્રી પર્વમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબે આજે દુર્ગાષ્ટમી. આઠમ…

માઁ ના નવરાત્રી પર્વમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબે આજે દુર્ગાષ્ટમી. આઠમ ના પાવન અવસરે વિવિધ સોસાયટીઓના મંડળો દ્વારા આમંત્રણને માન આપી વિવિધ સોસાયટીઓ ની મુલાકાત કરી

દિયોદર અયોધ્યા નગર સોસાયટી ના રહિશો મન મુકીને ગરબે ઝુમ્યા

વાંકી વળી તો મારી કેડ વળી જાય તેવા ગરબા ના સુર સાથે સોસાયટી ના રહીશો ગરબે ઝુમી ઉઠ્યા હાલ ચાલી રહેલ નવરાત્રી માં દિયોદર ના અનેક વિસ્તારોમાં દરેક જગ્યા પર શેરી માં શેરી ગરબા નું આયોજન કરવામાં