Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરના રામલીલા મેદાનમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

મેઘનાથ,કુંભકર્ણ અને 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાઓનું દહન કરવામા આવ્યું પાલનપુરના રામલીલા મેદાનમાં આજે વિજયાદશમી નિમિતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રામલીલા મેદાનમાં ઉભા કરવામા

સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ એક દિવસમાં 600 શોક ખાડા બંધ કરાયા

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા તારીખ 13 ઓક્ટોબરના રોજ જિલ્લામાં ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે એક જ દિવસમાં 500 વ્યકિતગત શોકપીટ અને 100 સામૂહિક શોકપીટના

પાલનપુરના બદરપુરાના કૌટિલ્ય વિદ્યાપીઠમાં શાળામાં પાણી પીતો વિદ્યાર્થી પથ્થર વાગવાથી આંખ ગુમાવતો હતો,…

પાલનપુર તાલુકાના બાદરપુરા (ખો) ગામે આવેલી કૌટિલ્ય વિદ્યાપીઠમાં સપ્તાહ અગાઉ એક છાત્ર સાંજની રિસેસમાં શાળાના પટાંગણમાં પાણી પીવા ગયો હતો. ત્યારે સામસામે પથ્થરબાજીની રમત રમતા કોઇ છાત્રએ બેદકારીપૂર્વક

ડીસા તાલુકાના ભાદરા ગામે શેણલ યુવક મંડળ દ્વારા શેણલ માતાજીના મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભાદરા ગ્રામજનો અને શેણલ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોમોટી સંખ્યામા મુસ્લિમ ભાઈ બહેન એ પણ બ્લડ ડોનેટ કર્યુંહિન્દૂ મુસ્લિમ એકતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ડીસા તાલુકાના ભાદરા

સાણંદ – વિરમગામ હાઈવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત

સાણંદ વિરમગામ હાઇવે પર અકસ્માતનો સીલસીલો ચાલુ છે ત્યારે ખેતીયા નાગદેવ મંદિર નજીક એસટી બસની અડફેટે 63 વર્ષીય વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતનો ભોગ બનનાર મહિલા પાણી ભરવા

પાલનપુરમાં વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત વાત્સલ્ય એકઝિબીસન કાર્યક્રમ યોજાયો

આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત વાત્સલ્ય એકઝિબીસન કાર્યકમ માં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્યા કુવરબા નાં વરદ હસ્તે દીપ

ડીસાની પિંક સોસાયટીમાં દશેરા નિમિત્તે 1001 મહા આરતીનું આયોજન કરાયું હતું

બનાસકાંઠાના ડીસામાં નવલી નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાની સાંજે 1001 દિવાની મહા આરતીનું આયોજન કરાયું હતું. ખેલૈયાઓએ 1001 એક દિવાની મહાઆરતી કરી સમાજને અને દેશને કોરોના મુક્ત બનાવી સુખ

સાવરકુંડલાના ગોરખડા ગામમાં વન્ય પ્રાણીઓનો વધી રહેલો આતંક માસુમ બાળકીને ફાડી ખાધી શરીરના ટુકડે ટુકડા…

વનવિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન સિંહએ હુમલો કર્યો હોવાનું તારણઅમરેલી જિલ્લામાં ગિરના આજુબાજુના ગામમાં સિંહ અને દિપડા મોટા પ્રમાણમાં વસવાટ કરે છે સામાન્ય રીતે જોઈએ તો માણસ પર દીપડાનાહુમલાની ઘટનાઓ બનતી

પઢિયાર તા ગોધરા ગામના વિકાસ માટે વિકાસલક્ષી ગ્રાન્ટો ફાળવવા સરકારને રજુઆત, ગામનાં જાગૃત યુવાન…

ગામનાં જાગૃત યુવાન આશિષકુમાર બારીઆએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં વિકાસના કામો ન થયા હોવાથી ગ્રામજનો દ્વારા કલેકટરશ્રી ગોધરા, ડી.ડી.ઓશ્રી તમેજ ટી.ડી.ઓશ્રી ગોધરાને લેખિત

થરાદ માં આવેલ આસ્થા નામની ખાનગી હોસ્પિટલના ડોક્ટર હીરજીભાઈ પટેલે કોરોના મા ખુબ સારી સેવા આપવા બદલ…

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ આસ્થા નામની હોસ્પિટલ ના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા કોરોના ની વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને જોખમમા મૂકીને અનેક લોકોને ખુબ સારી સેવા આપી છે અને અમુક વીક પરિસ્થિતિ