પાલનપુરના રામલીલા મેદાનમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
મેઘનાથ,કુંભકર્ણ અને 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાઓનું દહન કરવામા આવ્યું
પાલનપુરના રામલીલા મેદાનમાં આજે વિજયાદશમી નિમિતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
રામલીલા મેદાનમાં ઉભા કરવામા!-->!-->!-->!-->!-->!-->!-->…