Publisher Theme
I’m a gamer, always have been.

ભાભર ના ખારા ગામે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ યોજાઈ, બનાસ.ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ…

ભાભર ના ખારા ગામે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ યોજાઈ બનાસ.ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ માં મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા ભાભર તાલુકા ના ખારા ગામે આવેલ

ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી શહેરીજનો ની સુખાકારી માટે રૂપિયા ૧૨૩ લાખ ના ખર્ચે…

ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી શહેરીજનો ની સુખાકારી માટે ની ગ્રાન્ટ રૂપિયા ૧૨૩ એક સો ને ત્રેવીસ લાખ ના ખર્ચે શહેર ના જાહેર રોડ રસ્તા ને નવીનીકરણ કરવા સી સી રોડ તેમજ સમસાન માટે સેડ નુ કામ

દશેરા ના પાવન દિવસે પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં નવચંડી યજ્ઞનું આયોજન

મહેસાણાના રાધનપુર હાઇવે ઉપર આવેલા પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.નવરાત્રિના પૂર્ણાહુતિ બાદ યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે નવચંડી યજ્ઞમાં વિધિવત્

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ કેપિટલ વર્તમાન ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

૧૫ ઓક્ટોબર ૨૦૨૧ ઝુમ ઉપર દશેરા પર્વ ટાણે સાંજે૬ઃ૧૫મિનિટે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આવકાર અધ્યક્ષ શ્રી દ્વારા દીપ પ્રાગટ્યમહેમાનશ્રીઓ દ્વારાસરસ્વતી વંદના રાગણી રાગ શુક્લામુંબઈ દ્વારાભજન કવિ મણિલાલ

સન્માન સમારંભ યોજાયો

૧૫ ઓક્ટોબરના રોજ ભારત રત્ન ડો.એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે "ડો. કલામ અને તેમનું યોગદાન" વિષય પર એક સેમિનાર અને એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂર રહેતા ગુજરાત વાસી ખંભોળજ

રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા માં પુતળા દહન કરે તે પહેલાં જીલ્લા પોલીસ દ્વારા તમામ…

ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે ત્યાર થી ખેડૂતો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઉત્તર પ્રદેશ ના લખીમપુર ખાતે શાંતિ પૂર્ણ રીતે આદોલન કરી રહ્યા હતા અને કેન્દ્રીય રાજય મંત્રી

श्रीराम सेना के द्वारा डांडिया नाइट का प्रोग्राम का आगाज आज

भीनमाल श्रीराम सेना के द्वारा आयोजित डांडिया नाइट प्रोग्राम का आगाज 16 अक्टूबर शाम 8:00 बजे से प्रारंभ रहेगा जिसमें श्रीराम सेना के सैनिक दिन रात मेहनत व लगन से कार्य में जुटे हुए हैं वही

अमृत महोत्सव के तहत अवेयरनेस कार्यक्रम के अंतर्गत विधिक चेतना शिविर आयोजित

अमृत महोत्सव के तहत अवेयरनेस कार्यक्रम के अंतर्गत विधिक चेतना शिविर आयोजित राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण के निर्देशानुसार आजादी के अमृत महोत्सव के तहत तालुका विधिक सेवा समिति के तत्वाधान में

ओपावत राव महासभा के अध्यक्ष मनोनीत

कस्बे के बगस्थली माता मंदिर में राव महासभा के द्विवार्षिक चुनाव संपन्न हुए। चुनाव अधिकारी नारायणसिंह सेवड़ी व गोपालसिंह मनधर के निर्देशन में समन्न हुए। चुनावों में अध्यक्ष पद पर अशोकसिंह ओपावत एवं

भीनमाल के पाटवी सोलंकी राजपूतों ने किया शस्त्र पूजन..!

आज 16 अक्टुम्बर को स्थानीय श्री मालदेव जी जुंझार मंदिर प्रांगण में सोलंकी राजपूत समाज द्वारा विजयादशमी के अवसर पर शस्त्र-पूजन किया गया …! समाज के वरिष्ठ हरिसिंह ने बताया की विजयादशमी पर्व क्यों मनाया