બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખરે, પાલનપુર એ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ…
કોરોનાના સંક્રમણને રોકવા માટે પાલનપુર શહેરમાં વોર્ડ પ્રમાણે 14 ધન્વન્તરી રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તબિયત તપાસવા અને સારવાર માટે 3!-->…