માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન : પરણે રાણી રુકમણી, વર શ્રી ભગવાન
ગુજરાતના સમુદ્રકાંઠે પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ ને રાણી રુક્ષમણીનો આજે વિવાહ પ્રસંગ પર્વ ઉજવાય રહ્યો છે.રૂકમણીજી ભારતના ઉતર પુર્વના હતા. માધવપુર ઘેડમાં આ પ્રસંગે પાંચ દિવસનો!-->…