Publisher Theme
I’m a gamer, always have been.

માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન : પરણે રાણી રુકમણી, વર શ્રી ભગવાન

ગુજરાતના સમુદ્રકાંઠે પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ ને રાણી રુક્ષમણીનો આજે વિવાહ પ્રસંગ પર્વ ઉજવાય રહ્યો છે.રૂકમણીજી ભારતના ઉતર પુર્વના હતા. માધવપુર ઘેડમાં આ પ્રસંગે પાંચ દિવસનો

ગદાણા પોલીસ મથકમા ફરજ બજાવતા કોટામોઇનાં પોલીસ જવાને ભગુડા ડેમમાથી ૩ કલાકના રેસક્યુ બાદ ૨૦ ફુટ ઉંડા…

મળતી માહિતી મુજબ ગઇકાલે બગદાણાનાં કસાણ ગામે આવેલ સુકવો નદીમાં સરાણીયાનો યુવાન રણજીતભાઇ વિનુભાઇ રાઠોડ ( ૧૫ ) મુળ.સાવરકુંડલા પોતાના બળદને પાણી પીવડાવવાં માટે ડેમ પર લઇ જતા.અચાનક બળદ પાણીમા જતો રહેતા

ભાવનગર જિલ્લાના માઈધાર ગામે પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને મહાનુભાવો નાચ્યાં

'વસુંધરાની વાણી' ઉપક્રમનો સમાપન કાર્યક્રમ યોજાયો શેત્રુંજીની છાયામાં 'વસુંધરાની વાણી' ઉપક્રમમાં માઈધાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં શ્રોતા-દર્શક બનેલાં મહાનુભાવો પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને

અમીરગઢ ના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીન પર ભૂ-માફિયા દ્વારા ગેર કાયદે માટીનું ખનન

જેથી ગામમાં ભૂ-માફિયાઓ ગૌચર ચરી ગયા … ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી થાય તેવી ગ્રામ જનોની ઉગ્ર માંગ… અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ગૌચર ની જમીન પર ભૂ-માફિયાઓ દ્વારા JCB તથા

સિધ્ધપુર તાલુકાના બિલીયાની પ્રકાશ હાઈસ્કૂલ બિલિયા ખાતે NCC કેડેટસ ને ફાયરીંગ શિખવવામાં આવ્યુ

સિધ્ધપુર પંથકની પ્રતિષ્ઠીત પ્રકાશ વિદ્યાલય અને શ્રી સી.એસ. પટેલ સિધ્ધપુરા ઉ.મા. શાળા બિલીયા ખાતે ચાલી રહેલ NCC એકમના ૫૦ કેડેટોને એરગન દ્વારા ફાયરીંગની તાલીમ આપવામાં આવી. આ તાલીમનું ઉદઘાટન

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં…

ગારીયાધાર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મામલતદાર શ્રી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું યુવરાજ સિંહ જાડેજા પર પોલીસ દ્વારા લગાડેલ ધારાઓ IPC 307 અને 332 પરત ખેંચવાના આવે અને જરૂરી સમરી ભરી તેમને

અડધી રાતે અણધારી આવેલી મુશ્કેલીને ઈશ્વરનું કાર્ય સમજી પરોપકારનો નવો રાહ ચીંધતા ભાવનગરના સેવાભાવી…

પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે બહારગામથી આવેલાં વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરતાં ભાવનગરના સેવાભાવી શ્રી કાળુભાઈ જાંબુચા પરીક્ષાર્થીઓને જે-તે સ્કૂલમાં પહોંચવા માટે રીક્ષાની પણ

ભાવનગર શહેર ના ખેડૂતવાસ વિસ્તાર ના જય શ્રી રામ ગ્રુપ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું…

જય શ્રી રામ ગ્રુપ દ્વારા આજ રોજ રામનવમીના દિવસ નિમિત્તે ભાવનગર શહેરના બંદર રોડ વૈશાલી સિનેમા ખાતે થી ટેકરી ચોક, રૂવાપરી ચોક, પચાસ વારિયા, ખેડૂતવાસ વગેરે વિસ્તારોમાં 8 થી 10 કિલોમીટર બાઇક રેલી ફરી વળી

વડગામ માં રામનવમી ની ભવ્યઉજવણી કરાઈ

ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મદિવસ રામનવમી ની ભવ્ય ઉજવણી કરાઈ હિંદુધર્મ ના વિવિધ સંઘઠનો દ્વારા ડીજે અને ડમરુ ના તાલે જયશ્રી રામ ના જયઘોષ સાથે રેલી નું આયોજ કરાયું હિન્દુધર્મ ના પ્રસિદ્ધ તહેવારો

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રામ નવમી ની સુંદર શોભાયાત્રા કાઢવામાં આવી

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રામ નવમી ની સુંદર શોભાયાત્રા કાઢવામાં આવીસાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આજરોજ રામનવમી નિમિત્તે સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું