Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પોલીસે નાનુડા ગામ ની સીમ માંથી દારૂ સાથે એક ઈસમ મે ઝડપી પાડતી ધાનેરા પોલીસ

ધાનેરા પોલીસ ઇસ્પેક્ટર બી વી પટેલ ના માર્ગદર્શન હેઠળ રવીકુમાર, રમેશભાઈ,વિક્રમભાઈ પિરાભાઈ, રમેશભાઈ નવાભાઈ તથા ભુરાભાઈ કેવદાભાઈ સહિત ની પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં ૮૦ ફૂટ ભગવો ધ્વજ લહેરાવ્યો

ખેડબ્રહ્મા શહેર ગામ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતી ના દિવસે ખેતલાબાપા ટી સ્ટોલ ની સામે ખેડબ્રહ્મા અંબાજી હાઈવે ઉપર ભગવાધ્વજ આરોહણ કરવામાં આવ્યું હતું તેમાં પ્રશાંત

ખેડબ્રહ્મા શહેરરાધા-કૃષ્ણના મંદિ રે હનુમાન જન્મોત્સવ ઉજવાયો

ખેડબ્રહ્માશહેર ગામ વિસ્તાર રાધાકૃષ્ણ મંદિર કેસરીનંદન મિત્ર મંડળ દ્વારાહનુમાન જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતીતેમાં હવનમાંબે યુવાનોએ ભાગ લીધો હતોઅમે કેક કાપી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો

जिला कलेक्टर ने संबंधित अधिकारियों के लिए बैठक

भीनमाल। नवनियुक्त जिला कलेक्टर निशांत जैन ने शनिवार को विकास भवन उपखंड स्तरीय अधिकारियों की बैठक ली गई। नवनियुक्त जिला कलेक्टर निशांत जैन को प्रथम बार भीनमाल पधारने पर उपखंड अधिकारी जवाहर राम चौधरी

गोलासन गांव में मनाया गया हनुमान जी का जन्मोत्सव

सांचौर। शहर से कुछ किलोमीटर दूर गोलासन गांव में स्थित हनुमान जी मंदिर में हनुमान जी का जन्मोत्सव मनाया गया।श्री हनुमान सेवा समिति गोलासन के द्वारा मंदिर को भव्य साज सज्जा के साथ देदीप्यमान किया गया

ગોધરા: બાબાસાહેબના જન્મ દિવસે શિક્ષકો તથા અન્ય વિભાગોના કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર…

રાજ્ય સરકાર દ્વારા 2004 પછી નોકરીમાં સમાવેશ થયાં હોય તેવા કર્મચારીઓને પેન્શન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પેન્શન અમારો હક છે એ વિચાર સાથે આજે બાબાસાહેબના જન્મ દિવસે મોટી સંખ્યામાં શિક્ષકો તથા અન્ય

દાંતા તાલુકાના માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ, સરકાર કાળું નાણું તો ન લાવી શકી પણ…

ધર્મનગરી તરીકે ઉતરપ્રદેશનું કાશી સમગ્ર વિશ્વમાં જાણીતું છે જ્યારે અંબાજી સરસ્વતી નગરી તરીકે પહેલેથી જાણીતું છે.અંબાજી બનાસકાંઠા જીલ્લામાં આવેલું છે. દાંતા તાલુકામાં વિવિધ ગામોમા રબારી સમાજ મોટી

અંબાજી મંદિરની ગાદી પર સીસીટીવી કેમેરા ની વ્યવસ્થા કરવામાં આવી

કાશી વિશ્વભરમા ધર્મનગરી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે આજ રોજ ચૈત્રી નવરાત્રી પૂર્ણતાના આરે છે ત્યારે આજે સવારે

રાયસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો ધોરણ 8નાં વિધાર્થીઓનો વિદાય તથા વાર્ષિક ઉત્સવ સમારંભ

ગોધરા તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં જ ધોરણ 8નાં વિધાર્થીઓનો વિદાય તથા વાર્ષિક ઉત્સવ સમારંભ યોજાઈ ગયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

પાલનપુર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ માં ગંદકી નું સામ્રાજ્ય

બનાસકાંઠા જિલ્લાના વડુમથક એવા પાલનપુર શહેર ના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ માં છેલ્લા ઘણા સમય થી સ્થાનિક વેપારીઓ ની અરજીઓને અવગણી ને આજદિન સુધી આ કોમ્પલેક્ષ માં ઉભરાતી ગટર લાઇન ને સાફ