Publisher Theme
I’m a gamer, always have been.

આજરોજ ભરૂચ ના હાંસોટ તાલુકાના ઇલાવ ગામેથી યુવા શિવભક્ત દ્વારા 560 કિલોમીટર પદયાત્રા માટે શિવજી ભક્તિ માટે રવાના થયા

0 59

ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ થવાની તૈયારી હોઈ જેથી આજરોજ ભરૂચ,નાં હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામ ના ગ્રામ જાણો દ્વારા યુવા શિવભક્તો ના વધામણાં કરવા માં આવ્યા હતા વધામણાં કરવા પછી ૐ નમઃ શિવાય અને હાર હાર મહાદેવ ના ઉચ્ચારણ સાથે આ યાત્રા ની શુરુઆત કરવામાં આવી સર્વે ગ્રામ જાણો દ્વારા આ શિવભક્તો ઉપર ફૂલવર્ષા કરી એમને ફુલહાર પહેરાવી મંગલ ગીતો ગાવી એમની યાત્રા ની મંગલ કામના કરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.