ધાનેરામાં વિવિધ સ્થળે ગુરુપૂર્ણિમા ની ઉજવણી
ધાનેરા તાલુકામાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વિવિધ ધાર્મિક જગ્યાઓ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જીવાના મઠમાં શ્રી 1008 શ્રી રતનગીરી મહારાજના દર્શન કરવા માટે હજારો લોકો ગુરુજીના આશીર્વાદ મેળવીને ધન્યતા!-->…