પાંથાવાડા થી થરાદ જઈ રહેલી કાર ચાલકે કાબૂ ગુમાવતા થાંભલાને અથડાઈ ખેતરમાં પડી
થરાદ તાલુકાના મલુપુર ખાતે રહેતા શિવરામભાઈ પટેલ પોતાની કાર નંબર જીજે17એએચ7322 લઈને તેમના જ ગામના ચાર લોકોને લઈ દાંતીવાડા ના પાથાવાડા નજીક આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે રવિવારે દર્શને આવ્યા હતા. તેઓ!-->…