ધાનેરાના જોરાપુરા ગામમાં દફનાવેલા માતા-પુત્રીના મૃતદેહને બહાર કઢાયા
ધાનેરા તાલુકાના જોરાપુરામાં સપ્તાહ અગાઉ માતા- પુત્રના મૃત્તદેહ પાણી ભરેલા હોજમાંથી મળી આવ્યા હતા. જેમાં બંનેનું મોત શંકાસ્પદ હોવાની તેણીના ભાઇએ પોલીસ મથકે રજૂઆત કરી હતી. જેના પગલે ગુરૂવારે બંનેના!-->…