ઓલપાડના સાંધીએર ખાતે નવનિર્મિત ગ્રા.પં.ભવનનું લોકાર્પણ અને નવા વિકાસ કામોનું-ખાતમુહૂરત
ઓલપાડના સાંઘીએર ગામે રાજ્ય સરકારના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવન,રૂ.૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ભાથીજી મહારાજ મંદિરના!-->…