ધાનેરાના સામરવાડામાં ગૌરવયાત્રાનું સ્વાગત કરાયું
ધાનેરાના સામરવાડા ખાતે તથા ધાનેરાના સરાલ ત્રણ રસ્તે ગૌરવયાત્રાનું દબદબાભેર સ્વાગત થયુ હતું. જેમાં વસંતભાઈ પુરોહીત, મફતલાલ પુરોહીતએ લોકોનું અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ પંથકના પાણીનો!-->…