Publisher Theme
I’m a gamer, always have been.

ધાનપુર તાલુકા મા.સ્વસ્થ મન સ્વસ્થ ધર” ઉજવણી ના ભાગરૂપે 14ફેબ્રુઆરી ના રોજ સાયકલેથોન રેલીનું આયોજન…

રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ રાજ્ય સરકાર શ્રી ની સૂચના અનુસાર તેમજ માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ મેડમ , જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ રાકેશ વહોનીયા

लोकेशन,:⁠-ग्राम देवली तडवी फलियां में श्री मगन पिता जैतराम के घर में रखा कपास जल कर खाक।

गोपालसिंह रावत बौद्धिक भारत समाचार। ग्राम देवली तड़वी फलियां में गत रात्रि में घर में रखा कपास जल कर खाक हुआ। मगन पिता जैतराम निवासी तड़वी फलियां देवली के द्वारा बताया गया की कपास का भाव कम होने

પ્રાંતિજ તાલુકામાં દલપુર ગામે શ્રદ્ધાજંલી કાર્યકમ યોજાયો

રિપોર્ટર - અનિલ મકવાણા પ્રાંતિજ આજથી ચાર વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ હુમલો ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. આ હુમલામાં ભારતના 4૬ જવાનો શહીદ

“બાવળા તાલુકા ના બગોદરા ગામે નેશનલ હાઈવે ઈકકો અને ડમ્ફર વચ્ચે એકસીડન્ટ . “

રિપોર્ટર : વાઘેલા હરિભાઈ બગોદરા આજ તા.14/2/23 આશરે 9.15 વાગ્યે રાત્રીના સમયે ઈકકો કાર અને ડમ્ફર ટ્રક વચ્ચે ભીડન. ટ્રક અને ઈકકો કારની વચ્ચે ટકકર થી ઈકકો કાર ને ઘણું નુકશાન થયું પણ ઈકકો કારમાં

ધાનેરાના ભાટીબ ગામના શખસને ચોરીના બાઇક સાથે પોલીસે ઝડપ્યો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકાના ભાટીબ ગામનો શખસ 18 માસ પહેલા રાજસ્થાનના રોહટ જિલ્લાના પાલીથી ચોરાયેલ બાઇક સાથે ધાનેરા પોલીસના હાથે શનિવારે ઝડપાયો હતો. પીઆઈ એ.ટી.પટેલ શનિવારે ધાનેરા

आज दिनांक 11/2/ 2023 शनिवार चौमुखा महादेव मंदिर जलचक्की कांकरोली परिषर में श्री जन चेतना सेवा…

संवादाता:अशोककुमार चंदेल बौद्धिक भारत अहमदाबाद आज दिनांक 11/2/ 2023 शनिवार चौमुखा महादेव मंदिर जलचक्की कांकरोली परिषर में श्री जन चेतना सेवा संस्थान (जिला खटीक समाज) राजसमंद प्रबंध कार्यकारिणी की

ગાયત્રી પરિવાર યુવા સંગઠન દ્વારા ડેમાઈ GIPS સ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર રાહુલપુરી ગોસ્વામી બાયડ તારીખ 11 ફેબ્રુઆરી 2023 શનિવાર ના રોજ ગાયત્રી પરિવાર યુવા સંગઠન (GPYG) બાયડ દ્વારા કૌશિકભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ GIPS ડેમાઈ શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

ધાનેરાના વાછડાલપે.કેન્દ્ર શાળાનો 70મો સ્થાપના દિવસ ઊજવાયો

રિપોર્ટર પોપટ લાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકાના વાછડાલ પ્રાથમિક શાળાની સ્થાપના 10 ફેબ્રુઆરી-1954 ના રોજ થઈ હતી. જેને શુક્રવારે 69 વર્ષ પુરા કરતાં તેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને

ધાનેરામાં ઓરીના કેશ વધતાં આરોગ્ય વિભાગ દ્વારા 2350 ઘરોનું સર્વે કરાયું

રિપોર્ટર પોપટ લાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકામાં પણ છેલ્લા 1 મહીનામાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં 300 કરતા વધારે દર્દીઓએ ઓરીની સારવાર આપી છે. ત્યારે ધાનેરા આરોગ્ય તંત્ર પણ ધાનેરા શહેરમાં સર્વેની કામગીરી

नो बैग डे पर नवलिया पग विद्यालय में खुला अंत्योदय खिलौना बैंक, स्मार्ट टॉयज से स्मार्ट बनेंगे स्कूली…

अशोककुमार चंदेल बौद्धिक भारत समाचार उपखण्ड भीम के ग्राम पंचायत छापली के राजकीय प्राथमिक विद्यालय नवलियापग में अंत्योदय सेवक अध्यापक नरेश लोहार के प्रयासो से अंत्योदय फाउंडेशन मुंबई के संस्थापक