આદિવાસીઓ ના ભગવાન બિરસા મુંડાની 147 મી જન્મજયંતિ તથા મૂર્તિ અનાવરણ કાર્યક્રમ ઉમરિયા ડેમ પર ઉમરિયા ડેમ ગ્રુપ તથા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાખેલ છે જેમા ઉપસ્થિત રહેવા તમામ વડીલો,ભાઈઓ-બહેનો તથા મિત્રોને અનુરોધ કરીએ છીએ.
સ્થળ:-
ઉમરિયા ડેમ, પટવન
તા-લીમખેડા,જી-દાહોદ,
ગુજરાત(ભિલપ્રદેશ)
લી.આદિવાસી પરિવાર
આંતરસુબા