Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો

0 506

ધાનેરા તાલુકામાં આવેલી લાઇબ્રેરી ચોક ની નજીકમાં શ્રી મહાકાળી જ્વેલર્સ માં અચાનક ગેસનો બાટલો લીક થવાથી આગ લાગી હતી અચાનક આગ લાગતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. કૈલાશભાઈ સોની, હરજીભાઈ સોની, ચંદ્રકાંતભાઈ સોની જેમની દુકાનોમાં ભારે નુકસાન થયું. તેમજ તેમની આજુબાજુમાં આવેલી દુકાનો તેમજ તેમની દુકાનના ઉપર જગદંબા ટેલર અને બાજુમાં આવેલી કિરાણા ની દુકાન તેમજ તેમની દુકાનની આગળ ઊભા રહેતા વાહનો ને નુકસાન પહોંચ્યું હતું .અચાનક આગ લાગતા જ કૈલાશભાઈ સોની એ ફાયર બ્રિગેડ ની ટીમ બોલાવતા આ કાબુમાં મેળવી લીધી હતી

Leave A Reply

Your email address will not be published.