Browsing Category
होम
11 અરજદારોએ નાયબ કલેકટર કોર્ટ માં ડીસામાં રખડતા પશુઓ અંગે ફરિયાદ નોંધાવી
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતાં પશુઓની સમસ્યાને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં લેખિત કે મૌખિકમાં રજુઆત!-->…
આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, પિતૃઓની આત્માની શાંતિ, મોક્ષ માટે શ્રાદ્ધ વિધી કરાશે
- માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો ૧૫ દિવસનો અવસર
- તિથિ યાદ ન હોય તો 'સર્વપિતૃ અમાસે' શ્રાદ્ધ વિધી કરવાથી સર્વ પિતૃઓને તૃપ્તી અને મોક્ષ મળી જાય છે
આજે સોમવારથી ૧૫ દિવસના શ્રાદ્ધ શરૂ થાય છે.!-->!-->!-->!-->!-->…
રેલવેમાં નોકરીની લાલચ આપીને 40 લોકો સાથે રૂ. 2.44 કરોડની છેતરપિંડી
દિલ્હી પોલીસે નોઇડામાંથી મોહંમદ રાઘિબ ફિરોઝની ધરપકડ કરી
આરોપીઓએ નકલી એપોઇન્મેન્ટ અને ટ્રેઇનિંગના લેટર પણ ઇશ્યુ કરી દીધા હતા અને નકલી મેડિકલ પરીક્ષા પણ લેવાઇ હતી
ઉમેદવારોનો વિશ્વાસ જીતવા!-->!-->!-->!-->!-->…
એલસીબીએ ચોરી અને લૂંટનાં દાગીના વેચતી લૂંટારુ ગેંગ પકડી
- વાવ-થરાદમાં ચોરી લૂંટ અને ધાડને અંજામ આપતી ટોળકી ઝડપાઇ
- આરોપીઓ પાસેથી સોનાના દાગીના સહિત નો રૂ.પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ થરાદ પંથકમાં લૂંટ ઘાડ અને!-->!-->!-->!-->!-->…
અંબાજી પદયાત્રીઓ પર સમય ફરી વળ્યો કિશોર ઉંમરના 3 પદયાત્રીઓ મોત
- મધરાત્રે ત્રણ વાગે બનેલી ગોઝારી ઘટના
- બે ઇજાગ્રસ્તોને સારવાર માટે અંબાજી હોસ્પિટલમાં ખસેડાયા મૃતદેહોને વતન મોકલવા તજવીજ હાથ ધરાઇ
રાજસ્થાનના ડુંગરપુરથી અંબાજી પદયાત્રાએ નિકળેલા એક જૂથ!-->!-->!-->!-->!-->…
પાલનપુરમાં માર્કેટ યાર્ડની ચૂંટણીમાં સત્તાધારી પેનલનો વિજય બની
- વર્તમાન ચેરમનની પેનલના 12 સભ્યોની જીત
- પરિવર્તન પેનલને વેપારી વિભાગના ચાર સભ્યોની જીતથી સંતોષ માનવો પડયો
પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત બે પેનલો વચ્ચે રસાકસી!-->!-->!-->!-->!-->…
અંબાજી દૂર હે જાના જરૂર હે.
જીવદયા ફાઉન્ડેશન દ્વારા અને સની ભાઈ ગુપ્તા અંબાજી જતા પદયાત્રિકોને બિસ્કીટ અને પાણીની બોટલો અપાઈ
હાલમાં અનેક શ્રદ્ધાળુઓ અંબાજી સુધી ચાલતા દર્શનાર્થે જતાં હોઈ છે ત્યારેપાલનપુરમાં અંબાજી પદયાત્રા!-->!-->!-->…
વાવ તાલુકા ના રણ ની કધે આવેલ સણવાલ ગામે ભદરવા સુદ અગિયારસ ના શુભ દિવસે પૂજનીય યુવા સંત શ્રી મહા…
ગાય વિના ગતિ નહીં વેદ વિના મતિ નહી
વાવ તાલુકા ના રણ ની કધે આવેલ સણવાલ ગામે ભદરવા સુદ અગિયારસ ના શુભ દિવસ જેમની ભક્તિ અને ગૌ પ્રેમ ચારેકોર પ્રસરી રહી છે એવા પૂજનીય યુવા સંત શ્રી મહા!-->!-->!-->!-->!-->!-->!-->…
ઠાકોરદાસ ખત્રી દ્વારા ૧૯૫૦ જેટલા પશુ પક્ષીઓને મોત ના મુખમાંથી બચાવાયા
પાલનપુર માં પશુ પક્ષીઓ પ્રત્યે નો અનેરો પ્રેમ અને ઉત્સાહ હોય તો જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન એવા ઠાકોરદાસ ખત્રી સાહેબ.. .કોઈ પણ પશુ પક્ષી જો બીમાર હોય અને જો ફોન કરીએ તો તાત્કાલિક હાજર થઈ જાય છે..અને!-->…
માલણ ગામે પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે બી.પી.એલ લાભાર્થીઓને ઉજવલ્લા યોજના તેમજ અન્ય સહાય ના લાભ…
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના તંદુરસ્ત જીવન માટે પાલનપુર તાલુકાના માલણ ગામ ખાતે બી પી એલ લાભાર્થી યો ને ગેસ કનેક્શન, વિધવા માતા બહેનો ને!-->…