પાટણ શહેરમાં ગણેશ વિસર્જન, ઈદે મિલાદના જુલુસ અને અંબાજી પદયાત્રા સંઘનો ને લઇ શાંતિ સમિતિની બેઠક…
રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
પાટણ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદના નીકળનારા જુલુસ અને ભાદરવીપૂનમે અંબાજી પગપાળા યાત્રા સંઘોને લઇ બુધવારે સાંજે!-->!-->!-->…