નિઝર તાલુકા મા ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા મહિલાઓએ કરી રજૂઆત
રિપોર્ટર વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ
નિઝર તાલુકા ના હિંગણી ગામ મા આવેલ ગૌચરની જમીન પર ૧૦ જેટલા વ્યક્તિઓ દ્રારા દબાણ કરવામાં આવ્યું હતું. અને તે ગૌચર ની જમીન મા ખેતી કરવામા આવે છે. અને અહીં!-->!-->!-->…