Publisher Theme
I’m a gamer, always have been.

भाजपा कार्यकर्ताओं ने गरीब परिवारों को राशन सामग्री बांटी

भीनमाल- प्रधानमंत्री गरीब कल्याण योजना के तहत गरीब परिवारों को 5 किलो मुक्त खाद्य उपलब्ध कराया जाता है । इस योजना का लाभ देश के 80 करोड लोगों को देने का लक्ष्य है । राशन कार्ड पर मिलने वाले तय कोटे

पेयजल समस्या समाधान हेतु नागरिक कल्याण मंच ने दिया ज्ञापन – भीनमाल ।

                    नागरिक कल्याण मंच की ओर से उप खंड अधिकारी जवाहरराम चौधरी के द्वारा मुख्यमंत्री के नाम से ज्ञापन सौंप कर शीघ्र समाधान की मांग की गई ।नागरिक कल्याण मंच के अध्यक्ष माणकमल भंडारी ने

जयश्रीराम एकल अभियान अंचल भीनमाल मासिक रिपोर्ट कलेक्शन एंव अंचल समीक्षा बैठक

जयश्रीराम एकल अभियान अंचल भीनमाल मासिक रिपोर्ट कलेक्शन एंव अंचल समीक्षा बैठक आज स्थानीय कार्यालय मैं अंचल समिति अध्यक्ष श्री किशनाराम जी माली की अध्यक्षता में संपन्न हुई भाई साहब ने सभी कार्यकर्ताओं

જીવદયા ફાઉંડેશન દ્વારા સોનગઢ પ્રાઇમરિ સ્કૂલ અને આદિવાસી વિસ્તારમાં માસ્ક વિતરણ કરાયા.

કલેક્ટર કચેરી ,જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,પાલનપુર અને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ પાટણ ના સંયુક્ત ઉપક્રમે તથા જીવદયા ફાઉન્ડેશન ના સહયોગ થી સોનગઢ પ્રાઇમરિ સ્કૂલ અને આદિવાસી વિસ્તાર ચિકન વાસ વિરમપુર

Indian Railways : सौर ऊर्जा से चलेगी भारतीय रेल, दो अरब यात्री कर सकेंगे इन ट्रेनों में सफर

सालाना लगभग 70 लाख टन कार्बन उत्सर्जन में कमी आएगीअध्ययन में कहा गया है कि भारतीय रेलवे को वर्ष 2030 तक शून्य कार्बन उत्सर्जक बनाने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा तय लक्ष्य को पूरा करने में

આ રહ્યો નબળી નેતા ગિરી નો પુરાવો

આ રહ્યો નબળી નેતા ગિરી નો પુરાવો…. હજુ વરસાદ અડધો ઇંચ નથી પડ્યો ને નખત્રાણા નું વથાન જાણે નરકાગાર…. દર વખતે આ સમસસ્યા સર્જાય છે પણ જવાબદાર પ્રતિનિધિઓ ને ઉકેલ નથી મળતો..અહીંના વથાન મા ખાણી પીણી ની

હડકાયા આખલા કહર ખીમજ દૂધ વાળા ને ભરી પડ્યું

નખત્રાણા મા હડકાયા આખલા એ અનેક ને હડફેટે લીધા…. ખીમજ દૂધ વાળા ખેંગાર રબારી નું 80 લીટર દૂધ ઘોડી નાખ્યું…નખત્રાણા લાલા બાપા વાળી વિસ્તાર મા આ આખલો ફરી રહ્યો છે કોઈ ની જાન નું જોખમ સર્જાય એ પહેલા પકડવો

ધાનેરા શહેર ના ગોસેવક અને સમાજ સેવક ગૌ ભક્ત કિશોર સિંહ રાવ દ્વારા નાણી ગામની મુલાકાત

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામમાં એરફોર્સમા મોટી સંખ્યામાં ગાયો છે જે દેશી ગૌવંશ છે, જે આજે ઘાસ ચારા વગર ખુબજ ખરાબ હાલતમા છે દિવસે ને દિવસે ભુખના કારણે ગાયો અકાળ મોત ને ભેટી રહી છે ,દર

વાવ તાલુકા ના રાછેણા સીમતળ માથી પસાર થતી માઇનોર એક માં ગાબડું

વાવ ના રાછેણા સીમતળ માંથી પસાર થતી રાછેણા માઈનોર એક માં દસ ફૂટ નું વહેલી સવારે ભંગાણ સર્જાયું હતું ગામને નજીક થી નીકળેલી કેનાલ માં વ્હેલી સવારે ભંગાણ સર્જાતા ગ્રામજનો માં ભય નો માહોલ સર્જ્યો જોકે

વડગામ તાલુકાના બારપાદર રોહિત સમાજ સેવા ટ્રસ્ટની કારોબારી મિટિંગ યોજાઈ.

આજ રોજ બારપાદર રોહિત સમાજ સેવા ટ્રસ્ટ મોકેશ્વરની નવીન કારોબારી સમિતીની રચના કરવામાં આવી. આ મિટિંગમાં સમાજના હિતને ધ્યાનમાં રાખી અને સામાજિક અને આર્થિક રીતે સમાજ પ્રગતિ કરે જેવી વિશેષ ચર્ચાઓ કરવામાં