વિવેક એગ્રો ઈન્ડસ્ટ્રીઝ પાલનપુર દ્વારા એક ગ્રાહક ને ઈયળો યુક્ત આટાની બેગો પધરાવી દેવામાં…
સરકાર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે કાયદા કાનૂન બનાવવામાં આવે છે પરંતુ કેટલાક માલેતુજાર મીલ માલિકો આગળ આ કાયદા વામણા સાબિત થતાં હોય તેવી ઘટના વડગામ તાલુકાના નળાસર ગામે સામે આવી હતી!-->…