1.20 લાખની ઉઘરાણી માટે ઉપાડી જવાની ધમકી આપતા થરાદના દંપતીએ આપઘાત કર્યાનું ખૂલ્યું
થરાદના ગોકુળગામના પાટિયા નજીક પોતાના ખેતરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેનાર દંપતિના ચકચારી બનાવમાં બે શખ્સો ઉછીના રૂપિયા માટે ઉપાડી જવાની ધમકી આપતા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવની મૃતક!-->…