અમીરગઢ જાસોર વન્યાભ્યરણ્યમાં ગાંધી જયંતિ અને વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સફાઈ કરાઇ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીજયંતી અને વન્યજીવ સપ્તાહમા પ્રથમ દિવસ એક જ દિવસે આવતા અમીરગઢ તાલુકામાં આવત જાસોર વન્ય અભયારણ્યમા જંગલ વિસ્તાર!-->…