Publisher Theme
I’m a gamer, always have been.

લાખણીના ભાકડીયાલ થી જડીયાલી ને જોડતો માર્ગ ઉપર ઘણા સમયથી કોઈ સમારકામ કામગીરી ના થતા મોતનો માર્ગ બની…

લાખણીલાખણી તાલુકાના ભાકડીયાલ થી જડીયાલી ગામને જોડતો પાકો માર્ગ ઘણાં સમયથી સમારકામ ન થતા મોતનો માર્ગ બની ગયો છે.આ રસ્તાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી પહેલાં તંત્ર દ્રારા સિંગલ પટ્ટી બનાવવામાં

સિદ્ધપુર ખાતે લીમ્બાચીયા મહામંડળ ની લીંબચ માતા ના મંદિરે સાધારણ સભા યોજાઈ

સિદ્ધપુર સિદ્ધપુર ખાતે લીમ્બાચીયા મહામંડળ ની લીંબચ માતા ના મંદિરે સાધારણ સભા યોજાઈ સિદ્ધપુર લીમ્બચ માતાના મંદિરે હોલમાં ગુજરાત લીમ્બાચીયા મહામંડળની સભા યોજાઈ જેમાં ખાલી પડેલ ટ્રસ્ટીઓની જગ્યાએ

ફતેગઢ ગામે સહિયોગ સેવા આશ્રમ શાળા માં તિથી ભોજન અપાયું પિતા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે…

ફતેગઢ ગામે સહિયોગ સેવા આશ્રમ શાળા માં તિથી ભોજન અપાયું પિતા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે મિત્તલબેન રોનકકુમાર પરમાર અને રોનકકુમાર પરમાર દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું વડગામ તાલુકાના

બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુરમાં આરોગ્ય ટીમ દ્વારાલોકોને સમજાવવામાં આવેલ કે ડેન્ગ્યુ મેલેરીયા થી…

આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર.2 પાલનપુર દ્વારા સરકાર શ્રી દ્વારા તા.1 /10 /21 થી 08/10/21 સૂધી NVBDCP પ્રોગ્રામ અંતર્ગત મેગા ડ્રાઈવ ચાલુ હોઈ ડેન્ગ્યુ .મેલેરિયા રોગચાળા અટકાયતી પગલાં માટે તાલુકા હેલ્થ

જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી,(જીવ દયા ફાઉન્ડેશન,) અને નવજીવન પરિવાર માથી રાહુલ ભાઈ જૈન ,સાથે ગણેશ…

તા-3/10/2021 ના રોજ રાત્રે આશરે 9.00 વાગે જીવદયા પ્રેમી નો ફોન આવતા જાણવા મળ્યું કે હરિપુરા વિસ્તાર મા હિંગળાજ માતાના મંદિરની પાસે ગાય નુ નાનુ વાછરણા ને પગમા ઈજા થતા લોહીલુહાણ થયુ છે ત્યારે

विभिन्न मांगों को लेकर राजस्व अधिकारियों द्वारा आयोजित अनिश्चितकालीन धरना सोमवार को तीसरे दिन जारी…

विभिन्न मांगों को लेकर राजस्व अधिकारियों द्वारा आयोजित अनिश्चितकालीन धरना सोमवार को तीसरे दिन जारी रहा।तहसीलदार रामसिंह राव के नेतृत्व में समस्त राजस्व अधिकारियों व कर्मचारियों ने कार्यो का बहिष्कार

ધાનેરામાં રહેણાંક.સોસાયટી અને કોમર્શિયલ બાંધકામો મંજૂરી વગર બની રહ્યા છે.છતાં નગરપાલિકાના સત્તાધીશો…

ધાનેરામાં જાણે સરકારી તેમજ નગરપાલિકાના અમુક નિયમો ગરીબ અને સામાન્ય માણસો માટે જ હોય તેવું જોવા મળી રહ્યું છે.ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રીકાબેન ખંડેલવાલના પતિ દ્વારા હાલમાં ધાનેરાના કાગજ

पोषक तत्वों की प्रचुरता से किसी भी बीमारी का निदान संभव – खंडेलवाल

भीनमाल। आधुनिक जीवनशैली में स्वस्थ्य रहने का एक ही उपाय है कि शरीर के पोषक तत्वों का समझ पूर्वक उपयोग किया जाय। सुबह के एल्केलाइन नाश्ते और कॉम्बिनेशन युक्त भोजन के पोषक तत्व पूरे शरीर की तंत्र

ક્રૂઝમાં NCBએ કેવી રીતે આર્યન ખાનને પકડ્યો? અટકાયત પહેલાં શાહરુખનો દીકરો મિત્રો સાથે મસ્તી કરતો હતો

મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપમાં ડ્રગ્સ મળ્યા બાદ નવી નવી વાતો સામે આવી રહી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના અધિકારીઓએ શાહરુખના દીકરા આર્યનના કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. કોર્ટે

ડીસાના આપઘાત કેસના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ડીસા શહેરમાં આવેલ પ્રજાપતિ સમાજની વાડી સામે કચ્છી કોલોની ખાતે ગત તા.4 જુલાઇ 2021 ના રોજ મનસુખલાલ મોરુમલ ઠક્કરે ગળે દોરડુ બાંધી ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. જેની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી