Publisher Theme
I’m a gamer, always have been.

જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે કોરોના વોરિયર્સ સી એચ ઓ તુષાર પરમારનું સન્માન

ગોધરા તાલુકાના નાની કાંટડીના પોસ્ટ કમ્યૂનિટી હેલ્થ ઑફીસર (સી એચ ઓ) શ્રી તુષારકુમાર રમણભાઈ પરમારનું તાજેતરમાં બહુમાન કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ ખાદ્ય દિવસની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા…

ફૂડ ટેકનોલોજી મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૧૫ અને ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન,

भीनमाल में महाकविराव चन्दवरदाई जन्म जयंती पर हुआ आयोजन

भीनमाल 19 अक्टूबर 2021 । राव महासभा के तत्वावधान में शरद पूर्णिमा के अवसर पर मंगलवार रात्रि स्थानीय श्री बगस्थली माता मंदिर प्रांगण में पृथ्वीराज रासो के रचयिता महाकविराव सामंत चन्दबरदाई की जयंती

શહેરમા માતાજીના ચોકને ૧૦૮ કુવાના પાણીથી પવિત્ર વિધિ યોજાઈ શહેરમા આવેલ ભૈરવપરા વિસ્તારમા છેલ્લા ૩૦…

ભૈરવપરા વિસ્તારના શક્તિ મિત્ર મંડળ દ્વારા કરાઈ નવરાત્રીનું આયોજન નાની બાળાઓ તેમજ મહિલા દ્વારા પવિત્ર ચોકની વિધિમા જોડાયા ૫૧ પાણીના બેડા દ્વારા માતાજીનો ચોક તેમજ મઢને કરવામાં આવ્યો પવિત્રઆગામી સમયમા

શરદ પુરણીમાના દિવસે ચોટીલા ચામુંડામાતાજી મંદિરે ભક્તજનો શીશ ઝુકાવ્યા.

આજની પૂનમ લોકો ઘણી અગત્યની સમજીને માના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે યાત્રાધામોનું મુખ્ય પ્રવેશ દ્વાર અને સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડામાતાજી ના દર્શનમાટે લોકો ગુજરાત સહિત અનેક

રાજકોટ શહેરમાં આજરોજ 80 કિલો વજન નો બર્થડે કેક કાપી ઇસ્લામ ધર્મ ના અને અલ્લાહ ના પેગબ ર હજરત…

રાજકોટ શહેરમાં આજરોજ સવારે ૪:૩૦ વાગે ના સુમારે ૮૦ કિલો નો બર્થડે કેક કાપી ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી ઉત્સાહને લઈને અલ્લાહના પ્યારા હબીબ અને સમગ્ર દુનિયા માટે જેમને રબ બનાવી ખુદાએ પુથ્વી પર મોકલ્યા

સાબરકાંઠા જિલ્લા ના ઇડર માં માતાજી ના નોરતા માં ખેલૈયાઓ મન મૂકી માતાજી ની પૂજા અર્ચના કરી અને બે…

સાબરકાંઠા જિલ્લા ના ઇડર માં માતાજી ના નોરતા માં ખેલૈયાઓ મન મૂકી માતાજી ની પૂજા અર્ચના કરી અને બે વર્ષ નાં વિરામ પછી નાના મોટાં સહ્ કોઈ ખેલૈયાઓ મોડી રાત્ર સુધી સંગીત નાં તાલે ગરબા માં રમઝટ બોલાવી

ગોધરા તાલુકાના કાંકણપુર જય હિન્દ સેવા મંડળના સભ્યો દ્વારા શ્રદ્ધાજલી અપર્ણ કરી

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વીર હરિષસિંહ પરમાર ને વીરપુરમાં વિરાજી ચોકડી અનેક ગામો ના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાજલી

હવે બાળક પેદા કરવાની ઘણી રીતો આવી ગઈ છે. બધું જ અપડેટ થઈ રહ્યું છે અને દુનિયા નવા જ મોડ પર જાણે જઈ…

હવે બાળક પેદા કરવાની ઘણી રીતો આવી ગઈ છે. બધું જ અપડેટ થઈ રહ્યું છે અને દુનિયા નવા જ મોડ પર જાણે જઈ રહી છે. ત્યારે તેનો તાજો દાખલો ગુજરાતમાં પણ જોવા મળ્યો છે. વાત કંઈક એમ છે કે રાપર તાલુકાના મોરા

દિયોદર તાલુકાના 22 ગામ હિંદવાણી ભીલ સમાજ દ્વારા રામાપીર વિહત માતા સેધોઈ માંનો પ્રાણ પ્રતિષ્ઠા…

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના છાપરા ધનકવાડા ગામે 22 ગામ હિંદવાણી ભીલ સમાજના ગૃરુગાદી નું સ્થાન ધરાવે છે. જેમાં છાપરા રામદેવપીર મહારાજ ના મંદિર ના મહંત શ્રી પ્યાશીનાથ ગુરુ છાયાનાથ મંદિરમાં