Publisher Theme
I’m a gamer, always have been.

बालिकाओं ने किया भारत के परमवीर पुस्तक का विमोचन

सादड़ी 24नवंबर। स्थानीय श्री धनराज बदामिया राजकीय बालिका उच्च माध्यमिक विद्यालय सादड़ी की बालिकाओं आकांक्षा,संध्या,याना, लक्षिता,गुनगुन ने अपने विद्यालय के प्रधानाचार्य विजय सिंह माली द्वारा लिखित

હું આવીશ

વાયરામાં વ્હાલ બનીને હું આવીશ, ફૂલડાંની ફોરમ બનીને હું આવીશ, પંખીનો કલશોર બનીને હું આવીશ, કે સંધ્યાનો સાજ સજીને હું આવીશ, મેઘધનુષનાં રંગ બનીને હું આવીશ, નદીનું મીઠું સંગીત બનીને હું

પુરુષ

પુરુષ / મર્દાનગી**અછાંદસ રચના* *°°°•••°°°•••°°°•••°°°•••°°°•••°°°••• અગાધ મહાસાગર છે પુરુષ, ઊંડા ઉતરો તો રત્ન છે પુરુષ..! રત્નની ખરાઈ કરવી અઘરી, સચ્ચાઇ, આવડતનો ભંડાર પુરુષ..!!

પાલનપુર માં ભર બપોરે ગળા પર ચાલુ ના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી

ભર બપોરે ગળા પર ચાકુ ના ઘા મારી હત્યા કરી હત્યારો ભાગી ગયો જિલ્લા પંચાયત ની સામે ધરતી મેડિકલ ની પાસે ગોપાલભાઈ કાળુંભાઈ વેડુ(પટણી) રહે લુણવા જેનું ભર બપોરે ઘાતકી હત્યા કરવામાં આવી..હત્યા કરનાર શખ્સ

શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ડીસા ખાતે ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન…

શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ડીસા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 6/ 7 નવેમ્બર 2021 સ્થળ સ્પોર્ટ કલબ ડીસા મુકામે રાખેલ જેમો પ્રથમ દિવસે રાષ્ટ્રગાન કરી ટોસ ઉછાળી

તારીખ 07-11-2021 ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ડીસા ની મુલાકાતે

તારીખ 07-11-2021 ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ડીસા ની મુલાકાતે હર્ષભાઈ સંઘવી ના સ્વાગત માટે ડીસામાં ભવ્ય રોડ શો સાથે સ્વાગત કરવામાં આવ્યું આજે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ પોતાના મૂળ વતન બલોધર તેમજ ભીલડી, જૂના નેસડા, સાંડીયા, કાંકર ખાતે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીએ

શ્રી ઔદીચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

શ્રી ઔદીચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ડીસા સ્પોટ કલબ ખાતે બે દિવસીયક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખેલ હોઇ આજરોજ તારીખ 6/11/2021ના રોજ પ્રારંભ કરેલ જેમાં પ્રથમ રાષ્ટ્રગાન કરી ટોચ ઉછળી

સુરેન્દ્રનગર નૂતન વર્ષનાં દિવસે બી એ પીએસ સ્વામિનારાયણમંદિરમાં
અન્નકૂટ ઉત્સવ પરંપરા રીતે ઉજવાયો

સુરેન્દ્રનગર બી એ પી એસ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરે સવારે ૬ થી ૭.૩૦ મહાપૂજા બાદ ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવલ જે પછીસવારે ૧૦ વાગ્યેઆગળ ધપાવી થાળ-ગાન કરવામાં . નવાં અનાજની નવી નવી વાનગીઓ

કચ્છ ના વાઈટ રણ ખાતે દેશના જવાનો સાથે મુખ્યમંત્રી શ્રી ની દિવાળી ઉજવણી

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ગૃહ વિભાગના સંયુકત ઉપક્રમે આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ કચ્છ ધોરડો ખાતે આજરોજ ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરહદના સંત્રીઓ અને