વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમમાં માત્ર 6 ટકા પાણી
વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમ માં માત્ર હાલ 6 ટકા પાણી છે.અને તેમાંથી આટલા વરસ થી મોટર દ્વારા પીવા માટે કેટલાક ગામોને પાણી આપવામાં આવતું.પણ આં પાણી પણ 26 જૂનથી બંધ કરવામાં આવેલ છે.અને હાલમાં!-->…