Publisher Theme
I’m a gamer, always have been.

પ્રતાપપુરા લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના ની સંચાલકની ભરતીમાં…

રીપોટર રમેશ દહમા બૌદ્ધિક ભારત ન્યુઝ દાહોદ પ્રતાપપુરા લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના ની સંચાલકની ભરતીમાં આધાર પુરાવા વગરના ઉમેદવાર ગુંજન બેન સુરપાલ ભાઈ ને

મોડાસાના દેવરાજ વિસ્તારમાં આગના કારણે અંધારપટ છવાયું; શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

રિપોર્ટર ઇશાક પઠાણ બૌદ્ધિક ભારત મોડાસા મોડાસાના દેવરાજ મંદિર વિસ્તારની. આ વિસ્તારમાં દેવરાજધામ સહિત આસપાસ 15થી 20 સોસાયટીઓ અને બે ગામ આવેલા છે. આ વિસ્તારમાં લગભગ 10થી 15 હજાર લોકો રહે છે. તેઓને

ખેડબ્રહ્મા શહેરમાં લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે અકસ્માત થયો અજાણ્યો ગાડી ચાલક ટક્કર મારી ભાગી ગયો

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ધોળીવાવ ગામના વતની મગનજી ભુરાજી કોટી ઉંમર વર્ષ 65 વર્ષ તેમજ બકી બેન મગનજી કોટી ઉંમર 55 વર્ષ ખેડબ્રહ્મા શહેરમાં પોતાના ગામેથી

ધાનેરા તાલુકાના ગામઙાઓ મા પિવાના પાણીનો કકળાટ દિવસેને દિવસે વધતો જાય છે છતાં તંત્ર તેમજ ચુંટાયેલા…

રિપોર્ટર હિતેશભાઈ પુરોહિત ધાનેરા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના બનાવી લોકોને ઘરે ઘરે

રખિયાલ રેલવે ફાટકની પાસે એકટીવા અને બાઈક સાથે અકસ્માત સર્જાયો

રિપોર્ટર. મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ તાજેતરની અંદર અમદાવાદ મોડાસા હાઇવે પર રખયાલ બજાર ની અંદર એક અકસ્માત થયો જેમાં એકટીવા અને બાઈક સાથે અકસ્માત રેલવે ફાટકની પાસે અકસ્માત મો એકટીવાની અંદર વડીલને

નથરકુઇ ભડલી વચ્ચે નદી ઉપર ડેમ બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ નથરકુઇ ભડલી વચ્ચે નદી ઉપર ડેમ બનાવવામાટે નથરકુઇ જૂથ ગ્રામ પંચાયત ના માજી સરપંચ શ્રી કાનજી હરીરામ કાપડી અને હાલ ના સંરપચ શ્રી શ્રીમતી વિજુબેન હીરાભાઈ રબારી.ઉપ

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં મોટા ઠાકોર વાસમો આવેલા બાબા રામદેવપીર નો અને મહાકાળીમાતાજી નો 24મો…

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલા બાબા રામદેવ મંદિર અને મહાકાળી માતાજી નો પહેલો પાટોત્સવ તા.10/6/2023ને શનિવાર ના રોજ યોજાયોહતો.આ પાટોત્સવ નિમિત્તે ભજન સત્સંગ નો

,બાયડ તાલુકાના આંબલીયારા ગામના લોકોના દિલમાં સ્થાન ધરાવતા લાલાજી છગનજી ઠાકોર તારીખ 8/ 6/ 2023 ના રોજ…

રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી બાયડ તાલુકાના આંબલીયારા ગામના લોકોના દિલમાં સ્થાન ધરાવતા લાલાજી છગનજી ઠાકોર તારીખ 8/ 6/ 2023 ના રોજ શ્રી હરિચરણ થયા. જેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો

માનનીય પ્રધનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પુર્ણ કર્યા..

રિપોર્ટર કમલેશ તાવિયાડ સિંગવડ જે અંતર્ગત આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ ના લોક લાડિતા નેતા સંસદસભ્ય શ્રી જશવંતભાઈ ભાભોર સાહેબ દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન સરું કરવામાં આવ્યું.. જેમાં દેવગડ બારીઆ

હવાડા, શાળા, મંદિર અને રહેણાંક વિસ્તાર સુધી પાણી પહોંચતા લોકોમાં ખુશી

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં બોરવેલમાં પાણી ઓસરી જતા ગ્રામજનોને પીવાના પાણી માટેની સમસ્યા સામે લડવું પડ્યું હતું. જો કે માલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ