અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જનાલીના સરપંચનો વાલ્મિકી સમાજ વિશે અપ શબ્દો બોલ્યા નો ઓડિયો વાયરલ.
રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી
ભિલોડા તાલુકાના જનાલી ગામમાં વાલ્મિકી સમાજના ખતુભાઈ હીરાભાઈ ના ફળિયામાં પંચાયત દ્વારા આર.સી.સી રોડનું કામ હાથ કરવામાં આવ્યું છે જેથી રોડ બનાવવા માટે!-->!-->!-->…