Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકાના ના શેરા ગામ પાસે માર્ગ સંરક્ષણ દિવાલ ના કામ અંગે ઉઠ્યા સવાલો

0 257

ધાનેરા તાલુકાના શેરા થી રામપુરા મોટા ગામ ને જોડતા માર્ગ પર બની રહેલી પુર સંરક્ષણની દીવાલ માત્ર નામ પૂરતા લોખંડ ના સળિયા ગોઠવી હલકી ગુણવત્તા નું બાંધકામ થઈ રહ્યા ની રાવ ઉઠી છે. આ દીવાલ પાણી ના વહેણ ને રોકી શકશે તેવા સવાલો ઉભા થયા છે. સિમેન્ટ ની જગ્યાએ રેત નો ઉપયોગ વધારે થાય છે અને સળિયા નું પ્રમાણ માત્ર 20ટકા જેટલું હોવાના કારણે નજીવા વરસાદ માં દીવાલો ધોવાઈ જતી હોવા ની રાવ સાથે સ્થાનિક જેસુંગભાઇ પટેલે માર્ગ પર પુર સંરક્ષણ દીવાલની બાંધકામ ની ચકાસણી કરવા માંગ કરાઇ છે.

Leave A Reply

Your email address will not be published.