Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના જીવાણા-જડિયા રોડ પર અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

0 699

પોપટલાલ દરજી ધાનેરા

વાવ અને સુઈગામ તાલુકા મા કમોસમી વરસાદથી ખેડૂતો ને મોટું નુક્સાન થયું છે ત્યારે આજ રોજ વાવ મામલતદાર કચેરી ખાતે ખેડૂત અગ્રણી ઓ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલતદાર શ્રી કે એચ વાઘેલા સાહેબે ને આવેદનપત્ર આપી ખેડૂત આગેવાનો એ મામલતદાર કચેરી બહાર આવી ને જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતા જમો. ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી રાજપુત વણાજી ડી રાજપુત નરેશજી રાજપુત. વર્ધાજી એચ વેજીયા બોળી સંખ્યામાં ખેડૂતો મો હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.