અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં દાવડાવાસમાં આયોજકો દ્વારા પ્રથમ વખત ગણપતિજી ની પરંપરાગત રીતે ધામધુમથી ગણપતિજીની સ્થાપના કરવા મા આવી આજે રોજ તા 4/9/2022 ગણપતી દાદા નૂ વિસર્જન કરવા મા આવયુ. આયોજકો હીરાલાલ, શૈલેષભાઈ , સુરેશભાઈ, સચિન ભાઈ, દેવાભાઈ દેસાઈ, રમેશભાઈ ચૌધરી, તેમજ રાહુલભાઈ જેમને ભવ્ય આયોજન કરેલ. આયોજક દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી ગરબા રમીને ભક્તિમય માહોલ કર્યો હતો