Publisher Theme
I’m a gamer, always have been.

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના ખેડૂત ને આંખથી આંસુ વહી પડ્યા તેવી ઘટના બની….

0 187

રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ

સોયાબીન ની વાવણી કર્યા બાદ દવા નો છંટકાવ કરતા પાક બળી ને ખાખ થયો

દસ વીઘા જમીન માં કરાયેલો પાક સંપૂર્ણ નાશ થતાં ખેડૂત ના માથે આભ ફાટ્યું

મોડાસા ની જલારામ પેસ્ટિસાઈડ એગ્રો માંથી દવા લાવામાં આવી હતી…

દવા છાંટયા બાદ પાક નિષ્ફળ ગયા નો ખેડૂતનો આક્ષેપ

ખેડુત માલિક ખાંટ બાબુભાઈ ધનાભાઇ આંખ માં આંસુ વહી પડ્યા…..

Leave A Reply

Your email address will not be published.