રાધનપુરનાં કોણશેલા ગામે નીલ ગાયની બંદૂકની ગોળી મારી હત્યા કરાતાં ગ્રામજનોમાં ભારે રોષ
અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના કોણશેલા ગામ ખાતે અજાણ્યા ઈશમો દ્રારા શનિવાર નાં રોજ રાત્રે બંદૂકની ગોળીએ નીલ ગાયની હત્યા કરી ભાગી છુટયા હતા. બંદૂકનો અવાજ સાંભળીને ગ્રામજનોએ!-->!-->!-->…