Publisher Theme
I’m a gamer, always have been.

जयपुर-भाजपा महिला मोर्चा राष्ट्रीय कार्यकारिणी सदस्य श्रीमती नंदा डगला ने मंगलवार को भाजपा प्रदेश…

जयपुर-भाजपा महिला मोर्चा राष्ट्रीय कार्यकारिणी सदस्य श्रीमती नंदा डगला ने मंगलवार को भाजपा प्रदेश महामंत्री (संगठन) श्री चंद्रशेखर से मुलाकात की।इस दौरान डगला ने प्रदेश में संघठन को मजबूत बनाने,

हिन्दू सेवा समिति की साधारण बैठक सम्पन्न

बैठक की अध्यक्षता समिति अध्यक्ष मोहनलाल परिहार ने की बैठक आगामी कार्ययोजना को लेकर जनजागृति अभियान चलाया जाएगा जिसमें नगर इकाई के साथ ही वार्ड इकाई मे ग्यारह सदस्यों की कार्यकारणी बनाने का निर्णय

આજરોજ ડીસા તાલુકાના વરનોડા સેજા ની ઓગણવાડી કેન્દ્રો દ્વ્રારા વરનોડા ગામે પોષણ યુક્ત નિમિત્તે…

આજરોજ ડીસા તાલુકાના વરનોડા સેજા ની ઓગણવાડી કેન્દ્રો દ્વ્રારા વરનોડા ગામે પોષણ યુક્ત નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વરનોડા સેજાની ઓગણવાડી કેન્દ્ર ૧/૨/૩/૪ નાઓ એ ભેગા મળીને સીડીપીઓ શ્રી નસીમબેન ના

થરાદ તાલુકાના આસોદર ગામે શ્રાવણ માસ નિમિત્તે સતત એક મહિનો શિવ પુરાણ કથા કરવામાં આવી

થરાદ તાલુકાના આસોદર ની પાવનધરા નગર મા શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાવસ સુધી શિવપુરાણ કથા કરવામાં આવી અને આ શ્રાવણ માસ નિમિત્તે અને શિવપુરાણ કથાના યજમાન શ્રી આસોદર ગામના વતની અને પૂર્વ આચાર્ય શ્રી

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ના બાજુમાં આવેલા બાલારામ ખાતે ભગવાન શંભુ નું ભવ્ય મંદિર આવેલું છે.

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ના બાજુમાં આવેલા બાલારામ ખાતે ભગવાન શંભુ નું ભવ્ય મંદિર આવેલું છે. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને ભક્તિ સાથે દર્શનાર્થે આવે છે.ત્યારે બાલારામ માં બિરાજમાન ભગવાન શંભુ ના મંદિરે

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલ પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદિર માં થયેલ ચકચારી ચોરીનો ભેદ…

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલ પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદિરમાં તારીખ 11 7 2021 ની રાત્રે મંદિરમાંથી ચાંદીનાં સત્તર ની ચોરી થયેલ હતી તેમજ આ મંદિરમાં ચોરી કરનાર ઈસમો દ્વારા મહાદેવજીના મંદિરમાં

બનાસકાંઠા પાલનપુર પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર.આપવામાં આવ્યું.06/09/2021

પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા. ગીરવાનસિહ સરવૈયા. ગૌરાંગભાઈ પંડ્યા. હેમુભા વાઘેલા તથા ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામ રાવલ ની અધ્યક્ષ સ્થાને થી બનાસકાંઠા જિલ્લા

લાખણી ના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો.

આજરોજ લાખણી તાલુકાના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના ની ત્રીજી લહેર ના અગમચેતી ના પગલાં રૂપે વહીવટી

દિયોદર તાલુકા ના નવા ગામ ના યુવાનો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ ના પાછો સોમવાર ભજન કીર્તન રાખવા મા…

અને મોટીસંખ્યામાં ગામ ના તમામ ભાઈ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા કોરોના સંકટ કલ માં સરકાર ની ગાડલાઈ મુજબ પાલન કરતા ભજન કીર્તન નુ આયોજન કરવામાં આવ્યું હતું આજે ગામ ના લોકો એકઠા થઇ ને શ્રાવણ માસ ના

સોમવતી અમાસના દિવસે મોઢેશ્વરી સોસાયટી માં બિરાજમાન શ્રી સોમનાથ ભગવાનના મંદિર નો સરસ રીતે શણગાર…

ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલી મોઢેશ્વરી સોસાયટી માં બિરાજમાન દેવાધી દેવ મહાદેવ શ્રી સોમનાથ ભગવાન નું મંદિર આવેલું છે જેમો અમાવસ ને સોમવાર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સોમવાર અને તેમાં પણ જેવી રીતે દૂધમાં