સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનું શિક્ષક દિન નિમિત્તે સન્માન
ડીસા તાલુકાની વરનોડા સી. આર. સીની સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ સોલંકીનું ૫'સપ્ટેબર-૨૦૨૧, શિક્ષક દિન નિમિત્તે ડૉ. યાદવેન્દ્રનાથ મૈમોરિયલ ટ્રસ્ટ દ્વારા - ઉત્તરાખંડ!-->…