દાંતા તાલુકાના જોધસર ગામે જમીન માંથી ભગવાન શિવજીની તેજસ્વી મૂર્તિ મળી આવી.
જાણવા મળ્યા મુજબ જોધસરગામ ના ભક્તને રાત્રે સ્વપ્ન માં કૈક સંકેત થતાં પુરાતન મંદિરના જ્યાં અવશેષ છે ત્યાં ઝાડ નીચે એક સાપ વારમ વાર બખોલમાં પ્રવેસતા જોવા મળ્યો હતો તો ત્યાં એ લોકોએ થોડુક ખોદવાથી!-->…