Publisher Theme
I’m a gamer, always have been.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ અમરેલી ના ગાંધીબાગ ખાતે ગાંધીજીનીપ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવસભર અંજલિ…

આજે ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએઅમરેલી શહેરના ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવસભર અંજલિ આપી

અમરેલી તાલુકા પંચાયત ની સરંભડા બેઠક પેટા ચૂંટણી માં મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા નો ડોર ટુ ડોર…

અમરેલી તાલુકા પંચાયત સરંભડા બેઠક પેટા ચૂંટણી ના પ્રચાર માં અગ્રણી ઓનો ડોર ટુ ડોર સંપર્ક તાલુકા પંચાયતની સીટ ના ઉમેદવારસંધ્યાબેન કાછડીયા ના સમર્થનમાં મીટીંગો નો ધમધમાટ તેમજ ટુ ડોર પ્રચારસ્થાનિક

પાલનપુર ના કલાકારને સોમનાથ વેરાવળ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં સંગીતકાર…

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર (વેરાવળ) પ્રાંગણમાં બંસીધર સ્ટુડિયો અને મિત્રો દ્વાર દર પાંચ વર્ષે " લોકસંગીત -કલાવારસો એવોર્ડ - ૨૦૨૧ આયોજકો તરફથી ગુજરાતના કલાકારો નુ સન્માન સમારોહ નુ ભવ્ય આયોજન

નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા રાજયકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર નું સન્માન

રાજ્યકક્ષાના મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ગજેન્દ્રસિંહ પરમાર જન આશિર્વાદ યાત્રા સાથે પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો ગજેન્દ્રસિંહ પરમાર આજે

દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

તારીખ ૩૦/૯/૨૦૨૧ ના રોજ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા દિવ્યાંગ એસ. ટી બસ પાસ રિઝર્વેશન બંધ કરવામાં આવ્યું છે તથા ૪ ટકા કેન્દ્રીય અનામત રદ કરેલ છે તથા દિવ્યાંગ પેન્શન વધારવા અંગે જૂનાગઢ

लाल बहादुर शास्त्री एवं महात्मा गांधी की जयंती मनाई

बड़गांव भाजपा मंडल के कार्यकर्ताओं ने गांधी जी एवं शास्त्री जी जयंती मनाई इस दौरान भाजपा मंडल अध्यक्ष बाबूलाल पुरोहित ने अपने विचार व्यक्त किएइस मौके पर भाजपा मंडल अध्यक्ष बाबूलाल पुरोहित, महामंत्री

સરહદીય વાવ તાલુકાના જોડિયાળીનું સવાણા વિસ્તારમાં તમામ સુવિધાઓથી વંચીત..

સરહદીય વાવ તાલુકાના જોડિયાળીનું સવાણા વિસ્તારમાં તમામ સુવિધાઓથી વંચીત.. આઝાદીના વર્ષો પછી પણ ગામનો વિકાસ રૂંધાયો… જોરડીયાળી પંચાયતનું મંડાલી ગામ સુવિધાઓ થી વંચિત.. સરકારશ્રીની આદર્શ ગામ

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન હિન્દી કવિ સંમેલન ઝૂમ પર યોજાયું

૨ ઓક્ટોબર ૨૦૨૧ મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિના દિવસ એક દિવસ ઓનલાઈન કવિ સંમેલન કાર્યક્રમના મુખ્ય મહેમાનરેવ.ફાધર અરુલ અતિથિ વિશેષમાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર અધ્યક્ષ ડોક્ટર

આજરોજ કુચાવાડા ગામેં મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે જલ જીવન મિશન અંતગત ગામ સભાનુ આયોજન કરવા…

આજરોજ કુચાવાડા ગામેં મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે જલ જીવન મિશન અંતગત ગામ સભાનુ આયોજન કરવા આવ્યું હતું જીલ્લા ભર મા મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે ગ્રામસભા નુ આયોજન કરવા આવ્યુ હતુ ત્યારે ડીસા

સંતઆન્ના હાઈસ્કૂલ ડીસા માં ગાંધીજીની 152 મી જન્મ જયંતિ ની સુંદર ઉજવણી કરવામાં આવી

સંતઆન્ના શાળાના આચાર્યશ્રી સિસ્ટર એસ્તેર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સિસ્ટર પ્રફુલા દ્વારા અગરબત્તી સળગાવવામાં આવી. શાળાના શિક્ષકશ્રી ઓ દ્વારા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ધોરણ