BCCIએ વિરાટને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, રાજીનામું ન આપતાં કપ્તાની લઈ લીધી
BCCIએ વિરાટ કોહલીને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જેનો જવાબ તેણે ન આપતા ના છૂટકે કોહલીને કેપ્ટન પદેથી હટાવાયો. હવે લિમિટેડ ઓવર ફોર્મેટમાં રોહિત શર્મા ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળશે.!-->…