નવાવાસ ગામમાં સોમચંદભાઇ પરમારનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો
વડગામ તાલુકા ના નવાવાસ ગામે શ્રી સોમચંદભાઈ પરમાર પોલીસ વિભાગ માંથી નિવૃત થયેલ હોઈ તેમનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયેલ હતો આ પ્રસંગે રોહિત સમાજ ના તમામ આગેવાનો તેમજ સમાજ માંથી ખાસ પોલીસ ખાતાના ચાલુ!-->…