Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા તાલુકાના માણેકપુરા ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ ની પ્રતિષ્ઠા મહોત્સવ

પ્રથમ દિવસે જાત્રા અગ્નિ સ્થાપના કરવામાં આવી હતી શોભાયાત્રા નિકાળવામાં આવી ડીસા તાલુકાના માણેકપુરા ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ ની પ્રતિષ્ઠા મહોત્સવ માં ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો ત્યારે

નડિયાદ માં કામદાર આક્રોશ રેલી

ગુજરાત નાં શોષિત કામદારો નાં મુદ્દે હાઈકોર્ટ માં ફરિયાદ ની ચીમકી ઉચ્ચારતા મહિપતસિંહ મફતલાલ મિલ નાં કામદારો નાં વેતન નાં અસહ્ય શોષણ નાં મુદ્દે જાહેર કરેલા એલાન મુજબ નડિયાદ માં મહિપતસિંહ ની આગેવાની

ભાયાવદર શહેરમાં ભારાઈ પરીવારના કુળદેવીશ્રી બાણ માતાજીનો સ્થાપન મહોત્સવ અને પંચકુંડીય શત—ચંડી મહાયજ્ઞ

ભાયાવદર શહેરમાં આશરે સાડા ત્રણસો વર્ષથી મતવા શેરીમાં બીરાજતા ભારાઈ પરીવારના કુળદેવીશ્રી બાણ માતાજીનો ત્રી દિવસીય સ્થાપન મહોત્સવ અને પંચ કુંડીય સત—ચંડી મહાયજ્ઞ તા.૧૨/૧૨/૨૦૨૧ થી તા.૧૪/૧૨/૨૦૨૧ સુધી

અંબાજી નજીક બે અલગ અલગ અકસ્માત, 1 નુ મોત 1 ગંભીર હાલત માં

અંબાજી એ ગુજરાતનું એક માત્ર શક્તિપીઠ અને પ્રખ્યાત યાત્રાધામ છે અહીં રોજે રોજ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા આવે છે અને દર વર્ષે અહીં યાત્રિકોની સંખ્યા વધી રહી છે સાથે સાથે અંબાજીમાં અકસ્માતોની

सिरोही नगर परिषद चुनाव वार्ड नं 29 से वसन्ती पटेल ने पार्षद पद के लिए भाजपा से अपना नामांकन

सिरोही नगर परिषद चुनाव वार्ड नं 29 से वसन्ती पटेल ने पार्षद पद हेतु भाजपा से भरा अपना नामांकन किया जीत का दावा, कहां कॉन्ग्रेस बोर्ड व सरकार में विकास हुआ अवरुद्ध, जनता मे है नाराजगी सिरोही। नगर

बजरंग दल का शौर्य शक्ति संचलन 19 दिसम्बर को

पिण्डवाड़ा नगर उदयपुर रोड पर स्थित संकट मोचन हनुमान मंदिर के प्रांगण में विश्व हिंदू परिषद नगर पिण्डवाड़ा के कार्यकर्ताओं ने नगर की बैठक रखी जिला मंत्री सुरेंद्र सिंह परमार ने कार्यकर्ताओं को आर्मी

અંબાજી ખાતે ઑક્સિજન જનરેશન પ્લાન્ટ નો શુભારંભ કરાયો

યાત્રાધામ અંબાજી એ પછાત વિસ્તાર માં આવેલું છે અને અહીં આરોગ્યને લગતી સુવિધાઓ નામે કંઇ નથી અને જો કોઈ ઇમરજન્સી સારવાર કે ઑક્સિજન ની જરૂર પડે તો અંબાજીથી 55 કિ. મિ. દૂર પાલનપુર ખાતે જવું પડે છે.

પાલનપુર જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના યજમાન પદે યુનિસેફ ફિલ્ડ એક્શન પ્રોજેક્ટ-૨૦૨૧ યોજાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી, એન.એસ.એસ. વિભાગ પાટણ અને જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ર્ડા. મહેશભાઈ મહેતા, નાયબ નિયામક, ઉચ્ચ શિક્ષણ, એન.એસ.એસ. ગાંઘીનગરના

BCCIએ વિરાટને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, રાજીનામું ન આપતાં કપ્તાની લઈ લીધી

BCCIએ વિરાટ કોહલીને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જેનો જવાબ તેણે ન આપતા ના છૂટકે કોહલીને કેપ્ટન પદેથી હટાવાયો. હવે લિમિટેડ ઓવર ફોર્મેટમાં રોહિત શર્મા ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળશે.

કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક :-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક