Publisher Theme
I’m a gamer, always have been.

श्री ब्राह्मण स्वर्णकार युवा संगठन के जिला अध्यक्ष रमेश सोनी पुनासा मनोनीत

श्री ब्राह्मण स्वर्णकार युवा संगठन, भारतीय श्री धर्मसीजी फाउंडेशन ट्रस्ट एवं श्री ब्राह्मण स्वर्णकार युवा संगठन जिला जालोर की बैठक का आयोजन हुआ।ब्राह्मण स्वर्णकार समाज की राष्ट्रीय संस्था अखिल भारतीय

માંડવી તાલુકાના પીપરિયા, ખંજરોલી,ઉમરસાડી, કમાંલપોર જેવા કામોમાં ગેરરીતિ થયા ના આક્ષેપ

તાલુકા પંચાયતના કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા ધરણાં પર બેઠા માંડવી ના ધારાસભ્ય આંનદ ચૌધરી ધરનામાં હાજર ધારાસભ્ય આંનદ ચૌધરી એ તત્કાલીન ડીડીઓ કે.રાજેશ ને ભ્રષ્ટાચાર ના જનક ગણાવ્યા જિલ્લા

આજરોજ હરિદ્વાર ગંગાજી માં ૧૪૧ અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા

કોઈ ના દિકરા પુત્ર મિત્ર અને બાપ તરીકે આ સેવાકાર્ય કરી દિવંગત આત્માને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી અસ્થિ વિસર્જન કરી વર્ષ 2006 માં અસ્થિ બેંક સ્થાપવામાં આવેલ હતી જમા થતાં અસ્થિ દર વર્ષે ગંગાજી

મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં વિરાટ વ્યસમુક્તિ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અખિલ ભારતીય વિરાટ વ્યસન મુક્તિ અભિયાન 2022 ના ઉપક્રમે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા માં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વ્યસનમુક્તિ

લવારા ગામ નજીક ટ્રેક્ટરની ટક્કરથી કારનો ખુડદો બોલી ગયો, ચાલકને ઇજા

ધાનેરાના લવારા ગામ પાસે નેશનલ હાઇવે પર ટ્રેકટર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારતા કાર ચાલક ને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારનો ખુરદો બોલી ગયો હતો.લાકડા ભરવા જઈ રહેલા

અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા 148 પોલીસ કર્મચારીની કરાઈ બદલી

અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ મથકો અને હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં 148 પોલીસ કર્મચારીઓની અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબ દ્વારા બદલી નો સિલસિલો યથાવત. અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન,મોડાસા રૂરલ

વાવ ખાતે જનવેદના સંમેલન યોજાયું હતું જેમાં ગેનીબેન ઠાકોર જીગ્નેશભાઈ મેવાણી ગુલાબસિંહ રાજપૂત તેમજ…

આજે વાવ ખાતે જનવેદના સંમેલન યોજાયું હતું જેમાં ગેનીબેન ઠાકોર જીગ્નેશભાઈ મેવાણી ગુલાબસિંહ રાજપૂત તેમજ કાંગ્રેસ પક્ષના સૌ આગેવાનો કાર્યકર મિત્રો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વાવ ધારાસભ્ય

ગુજરાત ના ખેતીવાડી કરતા ખેડૂતો ને ડિઝલ માં સબસિડી આપવા ની દશરથસિંહ ગોહિલ તણસા એ મુખ્યમંત્રી પત્ર લખી…

ગુજરાત માં ખેતીવાડી ઉપયોગીતા માં દિન પ્રતિદિન વધતી મોંઘવારી ને લય ને ખેડુતો ને ખેતી છોડી અને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે આ બધાજ જાણે છે થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં દશરથસિંહ ગોહિલ એ કહ્યું

ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી ના મંદિરે નાગણેશ્વરી માતાજી નો 12 મો પાટોત્સવ અને નવચંડી મહાયજ્ઞ…

બ્રહ્માજીના ખેડ તરીકે પ્રચલિત એવા ખેડબ્રહ્મા સાથે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન પૂર્વ આરાસુરી શક્તિનો નાશ કરવા તથા ધર્મનો સ્થાપના કરવા ખૂબ જ જેની સ્થાપના કરેલ તેમાં અંબાજીના પ્રાચીન અને અલૌકિક મંદિરના

ખેડબ્રહ્મા પોલીસે ચોરીના 13 બાઈક સાથે રાજસ્થાનના બે સગીરાઓને ઝડપા

સગીર વયના બાળકોએ બાઇકો ચોરી નદીના કોતરમાં સંતાડી હતીખેડબ્રહ્મા પંથકમાં બાઈક ચોરીના ગુનાઓમાંખેડબ્રહ્મા પંથકમાં બાઈક ચોરીના ગુનાઓ વધતા ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી ત્યારે