ધાનેરા અને દાંતીવાડામાં સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા ધારાસભ્યએ પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પાણી પુરવઠા મંત્રીને ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવા પત્ર લખ્યો છે. વહેલી તકે વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી!-->!-->!-->…