રામનગરના તરવૈયાએ બે કલાક રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો
પ્રવીણ રાવળ બૌદ્ધિક ભારત દાંતીવાડા
દાંતીવાડા તાલુકાના સાતસણ ગામના તળાવમાં રાજસ્થાનના યુવાનનુ ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. તાલુકાના તરવૈયાઓની મહા મહેનતે મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે આગળની!-->!-->!-->…