ધાનેરામાં ધોળા દિવસે મકાનમાંથી ચોર રૂ.1.95 લાખના દાગીનાની ચોરી ગયા
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા શ્રીનાથ સોસાયટીમાં રહેતું દંપતી પોતાનું મકાન બંધ કરી ચાવી ગીઝર ઉપર મૂકી કામ અને ફરજ માટે બહાર નીકળ્યું હતું. ત્યારે તસ્કરોએ ગીઝર ઉપર મુકેલી ચાવી લઈ તાળું!-->!-->!-->…