શ્રી નનાનપુર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ પ્રાઇમરી સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા શાળા નું ગૌરવ…
અનિલ મકવાણા બૌદ્ધિક ભારત પ્રાંતિજ
પ્રાંતિજ તાલુકાના નનાનપુર ખાતે આવેલ શ્રી નનાનપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2022/23 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાઇમરી સ્કોલરશીપ પરીક્ષા ધોરણ-6 ના 17!-->!-->!-->…