મેઘરજ જિલ્લા પંચાયતના શક્તિ કેન્દ્ર કુણાલ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો
આજરોજ મેઘરજ જિલ્લા પંચાયતના શક્તિ કેન્દ્ર કુણાલ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો. અને ટિફિન બેઠકનું આયોજન આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રભારી અને પ્રદેશ મંત્રી જયશ્રી બેન દેસાઈ, અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ મનાત,ભાજપ સંગઠન પ્રમુખ ભુપતસિંહ ચૌહાણ, મેઘરાજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શાંતાબેન, પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્યશ્રી રમેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી શ્રી જયદીપ સિંહ રાઠોડ, અરવલ્લી આદિ જાતિ મોરચાના મહામંત્રી બળવંતભાઈ, ભાજપના વરિષ્ઠ આગેવાન રસિકભાઈ પટેલ, તાલુકા સદસ્ય શ્રી રાઠોડ પંકજબા, , તાલુકા સદસ્ય શ્રી અશ્વિનાબેન પટેલ , યુવા મોરચાના પ્રમુખ અનિલભાઈ પંચાલ,અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા