Publisher Theme
I’m a gamer, always have been.

रक्तदान करने से यह किसी को दे सकता है जीवन दान – डॉ अंकेश चौधरी

ललीत हौंडा बौद्धिक भारत भीनमाल विश्व रक्तदाता दिवस पर रक्तवीरों का किया सम्मान भीनमाल। विश्व रक्तदाता दिवस के उपलक्ष्य में शुक्रवार शाम को मरुधरा ब्लड सेंटर भीनमाल में कार्यक्रम का आयोजन किया

जेरण में दुदेश्वर महादेव मंदिर का प्रथम वार्षिकोत्सव संपन्न

ललीत हौंडा बौद्धिक भारत भीनमाल जेरण में गीता बहन ने एक से बढ़कर एक दी प्रस्तुति, प्रथम वार्षिकोत्सव धूमधाम से मनाया भीनमाल. दूदेश्वर महादेव मंदिर जीर्णोद्धार व रामचंद्र मंदिर के प्राण प्रतिष्ठा

वरला में महेश नवमी के उपलक्ष में धूमधाम से निकाली प्रभातफेरी

जगदीश व्यास बौद्धिक भारत बड़वानी बड़वानी जिले के तहसील वरला में माहेश्वरी समाज बलवाडी द्वारा महेश नवमी के उपलक्ष में धूमधाम से प्रभातफेरी निकाली गई जिसमें माहेश्वरी समाज, ब्राह्मण समाज, जैन समाज,

मोरटक्का में विश्व प्रसिद्ध कथा वाचक श्री प्रदीप मिश्रा की कथा में टेंपो सेवा फ्री

छोटू चौहान बौद्धिक भारत खंडवा श्रद्धालुओं के लिए फ्री सेवा मोरटक्का से थापना तक मोरटक्का टेंपो यूनियन की ओर से आज आखिरी दिन फ्री सेवा कथा सुनने जाने वालों के लिए कर दी गई है जिससे कथा सुनने वालों

પાટણ પંથકના વતની અને આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતાની છાતી પર ૩૧૮ વખત બુલેટ દોડાવી આર્મી…

અલ્પેશ શ્રીમાળી પાટણ પાટણના સરીયદ ગામના વતની અને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશને ગૌરવ અપાવનાર લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશીએ વધુ એક વખત હૈરત અંગેજ કરતબ દર્શાવી લશ્કરી સૈન્ય ના નવ નિયુક્ત વડા સહિત આર્મી

અબડાસા તાલુકાના રામપર થી ગોયલા રોડ મંજૂર થઈ ગયા પછી પણ હજી સુધી કોઈ પણ જાતનું કામ શરૂ કરવામાં આવ્યું…

રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અબડાસા તાલુકાના રામપર થી ગોયલા જવાનું માર્ગ બિસ્માર હાલતના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.જેમાં ધાર્મિક સ્થળ માતાના મઢ જવાનો મેઈન રસ્તો કહી શકાય

ઢીમામાં ઢીમણનાગ દાદાનો પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાત દિવસનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો

રાજપૂત ગોવિંદસિંહ વાવ ઢીમા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા માં ઢીમણનાગ દાદાનો પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો જેનો આજે છેલ્લો દિવસ હતો જે સાત દિવસથી ચાલતો કાર્યક્રમની અંદર આવનાર

પાટણ ના ડોક્ટર ધનંજય પ્રજાપતિ એ પાટણ નું નામ રોશન કર્યું

અલ્પેશ શ્રીમાળી પાટણ પાટણના ચામડીરોગનાં નિષ્ણાંત ડો .ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડો.રમીલા પ્રજાપતિ અને સુરતના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો.યોગેશ ભીંગરાડીયા અને તેમના પત્ની ફ્રેનાબેન ,આમ આ ચાર

ધાનપુર તાલુકાના ભૂવેરો રતનમહાલ ગામના યુવા અગ્નિવીર ડામોર નરેશભાઈ મંગાભાઈ નુ જોરદાર સ્વાગત કરવામાં…

કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચિફ દાહોદ ધાનપુર તાલુકાના વતની અને રતનમહાલ ની પહાડીમાં ઉછરેલા નવયુવાન શ્રી નરેશભાઈ મંગાભાઈ ડામોર નું અગ્નિ વિર માં સિલેક્શન થયું હતું. અને સિલેક્શન બાદ છ મહિના ની

પાટણ ના સાંસદ માતાજી ના દર્શનાર્થે, સાંસદે માતાજી ના ચરણો મા શીશ નમાવી ધન્યતા અનુભવી,અંબાજી મંદિર ના…

ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં આવેલું માં જગત જનની અંબા નું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબા નુ આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીખે પણ ખ્યાતિ ધરાવે છે. માં જગતજનની જગદંબા ના પ્રતિ