Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા માં આભ ફાટ્યા જેવી સ્થતિ સર્જાઈ છે, ચાર કલાક માં 5 ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર પાણી પાણી થયું…

મહત્વ ના બનાસકાંઠા જિલ્લા ના ડીસા શહેર થી, ડીસા માં આભ ફાટ્યા જેવી સ્થતિ સર્જાઈ છે, ચાર કલાક માં 5 ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર પાણી પાણી થયું ગયું છે, વરસાદી પાણી લોકો ના ઘરો અને દુકાનો માં ઘુસી ગયું

ગણેશપુરા વિસ્તારમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી બીમાર ગાય ની સારવાર

તારીખ.26*09-2021 બપોરે.ગણેશપુરા વિસ્તારમાંથી જીવદયા પ્રેમી નો ફોન આવતા જાણવા મળ્યું કે એક ગાય બેદિવસ થી એકજ જગ્યા પર ઊભી છે અને કશુપણ ખાતી પિતી નથી ત્યારે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ‌ જીવદયા

દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો આજે મનકીબાત કાર્યક્રમ યોજાયો

દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો આજે મનકી બાત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની હાજરીમાં યોજાયોદિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ

અતિ ભરી વરસાદ ને કારણે ભાયાવદર વિસ્તાર ના ખેડૂતો ને મોટું નુકસાન

સમગ્ર ગુજરાત માં અત્યારે અતી ભારે વરસાદ નો દોર ચાલી રહ્યો છે જેને કારણે રાજકોટ જિલ્લા ના ભાયાવદર વિસ્તાર ના ખેડૂતો ને હાથમાં આવેલ કોળીયો ગુમાવવા નો વારો આવ્યો છે અને ખેડૂત મીત્રો પાયમાલ થઈ ગયા છે

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વડુસણ ગામની દીકરી દિશા પ્રજાપતિએ વકૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ…

મહાદેવભાઇ દેસાઇ ગ્રામસેવા સંકુલ (ગુજરાત વિદ્યાપીઠ ) સાદરા માં અભ્યાસ કરતી દાંતા તાલુકાના વડુસણ ગામની દિશા પ્રજાપતિએ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને ગુજરાત વિદ્યાપીઠ તેમજ દાંતા તાલુકા અને

ઓનલાઇન ગુજરાતી કવિ સંમેલન યોજાયું, ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ કેપિટલ વર્તમાન

૨૬ સપ્ટેમ્બ૨૬સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ૧૦ઃ૦૦કલાકે જુમ ઉપર માસિક અહેવાલની સાથે કવિ મુશાયરો કાર્યક્રમનું આયોજન થયું હતું.તે કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ના પ્રમુખ શ્રી

તા.26/9/2021 રવિવાર ના શ્રી સંગ્રામ શાખા ધાનેરા નગર દ્વારા (સેવા સપ્તાહ દરમિયાન) ધાનેરા નગર ની સુર્ય…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ ધાનેરા નગરતા.26/9/2021 રવિવાર ના શ્રી સંગ્રામ શાખા ધાનેરા નગર દ્વારા (સેવા સપ્તાહ દરમિયાન) ધાનેરા નગર ની સુર્ય નગરી સેવા વસ્તી વિસ્તારમાં આજે મેડીકલ /બ્લડ ટેસ્ટ

દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મનકીબાત કાર્યક્રમ ભારતીય જનતા…

દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મનકીબાત કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ સાહેબ, ગુજરાત સરકારના પુર્વ મંત્રી

ચીનના ઝેજિયાંગમાં MBBS કરતાં, જિલ્લાના 32 વિદ્યાર્થીઓએ હવે ચીન જવાની પરવાનગી માંગી

ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીના પગલે ચીનથી પરત આવેલા બનાસકાંઠાના MBBSના 32 છાત્રો હવે ઓનલાઈન ભણીને કંટાળ્યા છે. ચીનના જેજિયાંગ યુનિવર્સિટીના મેડિકલના 32 છાત્રો પ્રેક્ટિકલ માટે હવે ચીન પાછા

બનાસકાંઠામાં વધતા ડેન્ગ્યુના કેસો અંગે આરોગ્ય વિભાગે સર્વે કર્યો

રોગચાળો ડીસા અને પાલનપુરમાં 75-75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા ડેન્ગ્યુના કેસ મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે