Publisher Theme
I’m a gamer, always have been.

અમુક લોકોને મચ્છર વધુ કરડે છે શા માટે ? વાંચો રસપ્રદ તથ્ય મેલેરિયા સહિત ઘણા પ્રકારના વેક્ટર-જન્યરોગ…

મચ્છરજન્ય રોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવે છે. સર રોનાલ્ડ રોસે માદા મચ્છર અને મેલેરિયા વચ્ચેની કડીની શોધ કરી તે દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વ મચ્છર દિવસ

डॉ गुलाब चंद पटेल अध्यक्ष महात्मा गांधी साहित्य मंच गांधीनगर को 10 अक्टूबर 2021 को सम्मानित किया…

बाल रक्षक प्रतिष्ठान महाराष्ट्र द्वारा महात्मा गांधी साहित्य मंच गांधीनगर के सहयोग मे आयोजित सम्मान समारोह भारत माता मंदिर सैक्टर 7 गांधीनगर मे डॉ गुलाब चंद पटेल अध्यक्ष महात्मा गांधी साहित्य मंच

મિશન શક્તિ સન્માન સમારોહ ૨૦૨૧

મિશન શક્તિ નારી સુરક્ષા નારી સન્માન નારી સ્વાવલંબન નારી શાન ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની હાર્દિક શુભકામનાઓ સાથે અભિનંદન. બેટી શિક્ષણ, સેવા, સલામતી બેટી બચાવો બેટી પઢાવો જીવન બચાવો

શબ્દોની હરીફાઈ દેવીબેન…

શબ્દોની હરીફાઈઓળખપત્ર નં:15ક્રમાંક:1436પ્રકાર:પદ્ય ગરબોવિષય:નવરાત્રિ આસો સુદ અજવાળી રે મા,આંગણે પધારો મા ઉમંગ ધરી.આવી નવ નવ દિન નવરાત્રિ રે મા,આંગણે પધારો મા ઉમંગ ધરી. શેરી વળાવીને મેં તો સજ

શબ્દોની હરીફાઈ

શબ્દોની હરીફાઈઓળખપત્ર નંબર-RK.SH.017પ્રતિયોગિતા નંબર -૧૪૩૬તારીખ : ૭-૧૦-૨૦૨૧આજનો શબ્દ : નવરાત્રીમૌલિક રચના~~ નવરાત્રી આવે ને ખેલૈયાથનગને ગરબે રમવા કાજે,આ સમય પગને બાંધી રાખતો;હે …,મા વહારે

ગરબે ઘૂમવુ છે….

શબ્દ હરિફાઇ નં. ૧૪૩૬ઓળપત્ર ક્રમાંક: R.K.S.H.0011તા.૦૭-૧૦-૨૦૨૧આજનો શબ્દ:- નવરાત્રીપ્રકાર: પદ્ય(ગરબો) ગરબે ઘૂમવુ છે…. વીતી ગઇ લાં..બી એક અમાસની રાતઊગ્યું નવલુ પ્રભાત, નોરતાની શરૂઆત..કે ગરબે ઘૂમવુ

ગરબો

શબ્દોની હરિફાઈનં - 054સ્પર્ધા નં - 1436શબ્દ - નવરાત્રીપ્રકાર - ગરબો ગરબો 1)માના રથમાં ઘૂઘરા ઘમ ઘમ વાગે..રે અંબા ભલે પધારે… ભલે પધારે માતા ભલે પધારે..ધર ધરમાં દીવડા ઝગે રે… અંબા ભલે પધારે.

આરોગ્ય સ્ટાફ દ્વારા રોગચાળા નિવારણ માટે શિક્ષણ અપાયું

વડગામ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ.પ્રકાશભાઈ ચૌધરી તેમજ તાલુકા સુપરવાઈઝર હરેશભાઈ જોષી અને જલોત્રા મેડિકલ ઓફિસર શ્રી ડૉ.નીમિકાબેન પટેલ, આયુષ એમ.ઓ, ડૉ.જયશ્રીબેન પ્રજાપતિ માર્ગદર્શન હેઠળ વડગામ

મોટી પાણીયાળી કે.વ શાળામાં 230 વૃક્ષોનો ઉછેર કરી દરેક વૃક્ષના નામની નેઇમ પ્લેટ લગાવાઈ

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં શિક્ષકો મહેશભાઇ ખેરાળા,કરમશીભાઈ ખસિયા,મહેન્દ્રભાઇ બામણિયા,શૈલેશભાઈ,જયસુખભાઇ વાઘેલા,મહેશભાઇ મેવાડા અને સાથી શિક્ષકો તથા શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા શ્રી

રાજુલાના કથીવદરના ૭ અગરીયાઓની ૫૦ એકર જમીનનો પટ્ટો રીન્યુ કરાયો

અમરેલી કલેક્ટર કચેરી ખાતે ઓપન હાઉસમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કથીવદર ગામના ૭ અગરીયાઓને મીઠાના ઉત્પાદન માટે ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ જમીનના પટ્ટા રીન્યુ કરી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના